SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ લલિત વિરતા : (૧) “વધિ: પદ વ્યાખ્યાન અર્થ :–અને યોગ્યતા (ત) ફલપ્રાપ્તિ પર્યત તથા પ્રકારે ક્ષયોપશમવૃદ્ધિ છે, લેત્તર ભાવામૃતઆસ્વાદરૂપ એવી જે વિષયવિષાભિલાષની વૈમુખ્યકારિણી છે; અને આ (પશમવૃદ્ધિ) અપુનર્બન્ધક વિના નથી એમ ભાવનીય છે. વિવેચન “ વિષય કષાય જહર ટળી, અમૃત થાયે એમનાથ રે; જે પર સિદ્ધ રુચિ હવે, તે પ્રભુ સેવા ધરી પ્રેમ નાથ રે...નમિ નમિ.” –શ્રી દેવચંદ્રજી. આ ફલાગ્યતા તે શું? તે સ્પષ્ટ કરે છે “ચતા વાજબન્નેત્તરપરામકૃત્તિઃા ” “અને યોગ્યતા (તે) ફલપ્રાપ્તિ પર્યત તથા પ્રકારે ક્ષયોપશમવૃદ્ધિ છે,” અભ યાદિની યેગ્યતા તે ચક્ષુઆદિ ફલપ્રાપ્તિ પર્યત તથા પ્રકારે તેવા ફલપ્રાપ્તિ પર્યત તેવા પ્રકારે પિતાને આવરણ કરનાર કર્મના પશમની વૃદ્ધિ છે. ક્ષપશમવૃદ્ધિ અર્થાત્ ઉત્તરોત્તર આગળ આગળના ફળની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તે ગ્યતા ક્ષયોપશમની વૃદ્ધિ થયા કરે એ જ અભયાદિની યેગ્યતા છે, અને આ પશમવૃદ્ધિરૂપ ગ્યતા એ જ ઉત્તરોત્તર ચક્ષુઆદિ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. આ ક્ષયોપશમવૃદ્ધિ કેવી છે ? “ોત્તરમવામૃતરષાWI'– કેત્તર ભાવામૃત આસ્વાદરૂપા, લકત્તર ભાવરૂપ અમૃતના આસ્વાદરૂપ છે અને એટલે જ તે “કુદયારિજી વિપવિવામિત્રીચ” “ વિષયવિષાભિલાષની વિમુખ્યકારિણી? હોય છે. અર્થાત્ જેમ જેમ કર્મના આવરણ ઘટે ને પશમ વધે, તેમ તેમ જીવને શમ–સવેગ-નિવેદાદિ લકત્તર ભાવામૃતને આસ્વાદ–અનુભવ થાય છે, અને જેમ જેમ તે લોકોત્તર ભાવામૃતને આસ્વાદ-અનુભવ થાય છે, તેમ તેમ તેને વિષયવિષની વાંચ્છાનું વિમુખપણું વતે છે. “ચાખે રે જેણે અમી લવ લેશ, બાકસ બુકસ તસ ન - વસિ –ગ્યતા જ કહે છે–ચવતા અને પૂર્વે ઉપન્યત એવી અભયાદિની યોગ્યતા, :-ચક્ષુ આદિ ફલપ્રાપ્તિ પર્યંત, તથા–તથા પ્રકારે, ફલાનુકૂળ એવી ક્ષણોપરામવૃદ્ધિ:સ્વઆવારક કર્મના ક્ષયવિશેષની વૃદ્ધિ, સ્ત્રોત્તરમાવામૃત સ્થાપ–લત્તર ભાવામૃત આસ્વાદરૂપા; ત્રીજોત્તરમવા – કેત્તર ભાવ, વિહિત એવા ઔદાર્ય–દાક્ષિણ્યાદિ, ત પ મમૃતં–તે જ અમૃત-સુધા તાGિTતેની આસ્વાદરૂપા. અતએ મુથરિ -વિમુખતા હેતુ, વિપરિપત્ર –વિષયવિષાભિલાષની, વિષાકાર વિષયવચ્છિારૂપની. તેથી શું? તે માટે કહ્યું— = ૪-ન જ, મૂઆ ઉક્તરૂપા ક્ષપશમવૃદ્ધિ, સંપુન –અપુનબંધક, “ તીવ્રભાવિત કરોતિ” પાપ તીવ્રભાવથી નથી કરતો ઈત્યાદિ લક્ષણવાળા અપુનર્બન્ધક, અન્ન-વિના –અન્યના ભવબહુમાનિકપણાને લીધે. તેથી શું? તે માટે કહ્યું–તિ-આ, માવના–ભાવવા યોગ્ય છે, કે આ પંચક પણ અપુનબંધકને હેય છે,–એમ હેતુ, સ્વરૂપ અને ફલને અપેક્ષીને વિચારણીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy