________________
આ અભયાદિ પંચક અપુનબંધકને જ હોય
૨૫૫ –જ્જ પુનર્જ વળામવાત. અર્થાત્ જે મેહનીયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ પુન:ફરીને બાંધે છે એવા ગુરુકમ તીવ્રભાવથી પાપ કરનારા પુનર્બન્ધક જીવનું સ્વરૂપ જ એવું છે, ભારેકમીપણારૂપ આત્મદશા જ એવી છે કે, હળુકમી અપુનર્બન્ધકને જ પ્રાપ્ત થવા યોગ્ય એવા ઉક્ત સ્વરૂપવાળા આ અભયાદિની પ્રાપ્તિ તેને સંભવતી નથી.
તેમજ–ત તતિ નિયમ:' “આ (પંચક) ઇતરેતર લવાળું છે એ નિયમ છે.” ઈતરનું-પૂર્વ પૂર્વનું ઇતર-ઉત્તરોત્તર કુલ-કાર્ય છે જેનું એવું આ અભયાદિ પંચક છે એ નિયમ છે, નિશ્ચયરૂપ વ્યવસ્થા છે. અર્થાત્ આ પંચકમાં જે આગલું આગલું છે તેનું ફલ પાછલું પાછલું છે. જેમકે–અભયનું ફલ ચક્ષુ, ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ ને શરણનું ફલ બોધિ હોય જ એવી નિયમરૂપ અફર વ્યવસ્થા છે.
એમ શાને લીધે ? તેકે “અદાર્થ તો 1 _“અનીદશના આવા ન હોય તેને તવંગને લીધે.” અનીદશના–આવા ન હોય એટલે કે ઇતરે. તત્વથી અભયાદિ તર ફલવાળા ન હોય એવા પંચકના તત્વના–તતપણાના–અભયાદિ ભાવને અગ ભાવના અાગને લીધે, અઘટનને લીધે. અર્થાત્ અભયનું ફલ ચક્ષુ,
- ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ, ને શરણનું ફલ બેધિ – એમ પૂર્વ પૂર્વનું ઉત્તરઉત્તર ફલ જ્યાં નથી એવા આ અભયાદિ પંચકને અભયાદિ ભાવ જ ઘટતું નથી. “કારણ કે અ-ચક્ષુફલવાળું અભય નથી, વા ચક્ષુ અમાર્ગફલવાળું નથી, ઈત્યાદિ.” દિ ચક્ષુદ્રતમ ઈ. ચક્ષુફલવાળું નથી તે અભય નથી, માર્ગફલવાળું નથી તે ચક્ષુ નથી, શરણફલવાળું નથી તે માર્ગ નથી, બેફિલવાળું નથી તે શરણ નથી. આમ પૂર્વાપર તે તે ફલ વિનાના અભયાદિ તે ભાવથી અભયાદિ જ નથી.
અને એટલા માટે જ “એમ ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડી ગ્રંથિપ્રાપ્તિ પર્યત આ અનેકવાર હતાં છતાં તદ્રુપતા પામતા નથી” “ન તદ્રુપતામારાવન્તિા ' એમ-ઇતરેતર
ફલને નિયમ છે એટલે, મોહનીયાદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી અતાત્વિક અભયાદિ માંડીને ગ્રંથિ પાસે આવે ત્યાંસુધીમાં આ અભયાદિ અનેકવાર અનેકવાર પ્રાપ્ત હતાં છતાં તદ્રુપતા–ભાવરૂપ અભયાદિરૂપતાને પામતા નથી. અર્થાત્ પણ નિષ્ફલ જીવ ગ્રંથિ સુધી આવે છે ત્યાંસુધીમાં તેને અનેકવાર અભયાદિની
- પ્રાપ્તિ હોય છે, પણ તે અભયાદિ ભાવરૂપ નથી હોતા, તાત્વિક નથી હોતા. શાને લીધે ? “વિવતિયાતચીત'–વિવક્ષિત ફલયોગ્યતાના વિકલ્યને લીધે;” અભયનું ફલ ચક્ષુ, ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ ને શરણનું ફલ બેધિ–એમ વિવક્ષિત ફલની ગ્યતાના અભાવને લીધે. અર્થાત્ ઉત્તરોત્તર ફલસંકલનાની યોગ્યતાને અભાવ છે, એટલે તે અનેકવાર પ્રાપ્ત અભયાદિ ભાવરૂપ નથી.
ફલાગતા તે લપ્રાપ્તિપર્યત ક્ષયપામવૃદ્ધિ અને લકત્તર ભાવામૃતારવાદરૂપ તે અપુનર્બન્ધકાદિ વિના હેય નહિં એમ હરિભદ્રજી ડિડિમનાદથી ઉષે –
योग्यता चाफलप्राप्तेस्तथा क्षयोपशमवृद्धिः लोकोत्तरभावामृतास्वादरूपा 'वमुख्यकारिणी विषयविषाभिलाषस्य, न चेयमपुनर्बन्धकमन्तरेणेति भावनीयं । १२५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org