SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ લલિત વિસ્તરા : (૧૯) “ગિ : ૫૮ વ્યાખ્યાને અર્થ – (અભયાદ્રિ) પંચક પણ અપુનબંધકને હોય કારણ કે યાદિત એવા આને (અભયાદિનો) પુનર્બલ્પકમાં સ્વરૂપથી અભાવ છે, માટે. આ (પંચક) ઈતિરેતર ફલવાળું છે એવો નિયમ છે,–અનીશના તત્વઅયોગને લીધે. કારણ કે અચક્ષુલવાળું અભય નથી, ચક્ષુ અ-માર્ગફલવાળું નથી, ઇત્યાદિ. અને એમ ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડી ગ્રંથિપ્રાપ્તિ પર્યત આ અનેકવાર હતાં છતાં તદ્રુપતા પામતા નથી–વિવક્ષિત ફલાગ્યતાના કલ્યને લીધે.૨૪ | વિવેચન “ભવ અનંતમાં દરશન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પિળ પિળિયે, કર્મવિવર ઉઘાડેજીસે ભવિયાં વિમલ જિસર.” શ્રી યશોવિજયજી. આ બધિની વાત તે દૂર રહો, પણ “ચમચેતપુર્વક્ષ્ય' “આ પંચક (અભયાદિ) પણ અપુનબંધકને હેય.” આ અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બેધિ એ પંચક પણ, જે મેહનીયાદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃઆ અભયાદિ પંચક ફરીને બાંધતે નથી એવા હળુકમ “પાપ તીવ્રભાવથી નથી કરતો” અપુનબંધકને જ ઇત્યાદિ ઉક્ત લક્ષણવાળા અને ભવાભિનંદીના દેષથી વિપરીત હેય ' ગુણવાળા એવા મુમુક્ષુ અપુનર્બન્ધકને હોય. કારણ કે યાદિત એવા આને (પંચકને ) પુનર્બલ્પકમાં સ્વરૂપથી અભાવ છે, માટે. -parv-અભય-ચક્ષુ આદિપ પંચક પણ, –પ્રસ્તુત બોધિની વાત તે દૂર રહો, Uત-આ, અનન્તરા , પુનર્વષ્યના -ઉક્ત લક્ષણવાળા અપૂનબંધકને, કયા કારણથી ? તે માટે કહ્યું-નથતિષ્ણુ યથાદિત, ઉક્ત નિર્વાચનવાળા, ૩૪હ્ય–આના, પંચકના, પુનર્વ -વિલક્ષણ એવા પુનર્બલ્પકમાં, સ્વજન-સ્વરૂપથી, સ્વસ્વભાવથી, સમાવત- અભાવને લીધે. આ જ હેતની સિદ્ધિ અર્થે કહ્યું – નાદરી -અનીદશના (આવા ન હોય તેના), ઇતરેતર અલ એવા પંચકના, તરવાયતતરW—તત્વના, અભયાદિ ભાવના, ઉમા -અગને લીધે, અધટનને લીધે. એ જ ભાવે છે– દિ–ન જ, મચક્ષુહ–અચક્ષુફાવાળું, નાતિ ચક્ષુ મરચ તથા–ચક્ષુ ફલ આનું નથી તે તથા, સમર્થ અભય, ચક્ષુ-પૂર્વોક્તરૂપ ચક્ષુ, સમાસ્ટ-અ-માર્ગલ, માર્ગલક્ષણ ફલરહિત. આદિ શબ્દથી માર્ગ અ-શરણફલ અને શરણ અધિફિલ. જે ખરેખર એમ છે, તે તેથી શું ? તે માટે કહ્યું – rs —-અને એવી, ઇતરેતર કલતા સતે, ૩ઋsefથ:–મિથ્યાત્વાદિગત ઉત્કૃષ્ટ સ્થિતિથી, -પ્રારંભી, અબ્ધિપ્રતિ–સમયસિદ્ધ ગ્રંથિસ્થાન સુધી, જીતે–આ, અભયાદિ, મથતોsfu–હેતાં પણું, ઉપજતાં પણ, ૩ ૬---અનેક વાર, 7-ન જ તપતાં–ત દૂપતાને, ભાવરૂપ અભયાદિરૂપતાને, -પામતા. ક્યા કારણથી ? તે માટે કહ્યું –વિવતિયોગ્યતાથાત–વિવક્ષિત ફલની ગ્યતાના વિકલ્યને લીધે. વિવર્તિ ઇ–વિવલિત ફલ-અભયનું ચક્ષુ, ચક્ષુનું માર્ગ ઇત્યાદિરૂપ, તiાનવમrષામratત-તેના જનસ્વભાવના અભાવને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy