SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરણ : (૧) “નમોડર્સંખ્યા પદ વ્યાખ્યાને અને આમ ઉપરમાં સ્પષ્ટ કરી દેખાડયું તેમ, એવા પ્રકારે પાઠમાં પણ મૃષાવાદઅસત્ય ભાષણ છે એ આદિ જે શંકા ઊઠાવી તે વ્યર્થ જ છે, ફેગટ જ છે. કારણ કે જે વસ્તુ હજુ સિદ્ધ નથી થઈ, તે માટેનું સાધનરૂપ આ પ્રાર્થનાવચન છે, એમ ન્યાયની ઉપપત્તિ-ઘટમાનતા છે. પરંતુ તે ભાવનમસ્કારને પ્રકર્ષ–પરાકાષ્ઠા (છેલ્લી હદ) જેને પ્રાપ્ત છે, એ જે વીતરાગ છે તે તે તેવા પ્રકારે પાઠ કરતું નથી, કારણ કે તે તે નમeતથા ”—તીર્થને નમસ્કાર હે!-એમ નિરાસંશ જ પાઠ કરે છે. ચાર પ્રકારની પૂજામાં પ્રતિપત્તિપૂજાનું પરમ પ્રાધાન્ય પ્રદર્શિત કરે છે– न चान्यस्तत्प्रकर्षवान् , भावपूजायाः प्रधानत्वात् , तस्याश्च प्रतिप्रतिरूपत्वाद् । उक्त चान्यैरपि-“पुष्पामिषस्तोत्रप्रतिपत्तिपूजानां यथोत्तरं प्राधान्यं ।” प्रतिपत्तिश्च वीतरागे। पूजार्थ च नम इति । 'पूजा द्रव्यभावसङ्कोचः' इत्युक्तम् । अतः स्थितमेतदनवा 'नमोऽस्त्वईद्भ्यः' इति ॥२९ અર્થ:– અને અન્ય તેને પ્રકર્ષવાનું નથી,-ભાવપૂજાનું પ્રધાનપણું છે માટે, અને તેનું (ભાવપૂજાનું) પ્રતિપત્તિરૂપપણું છે માટે. અને અન્યએ પણ કહ્યું છે કે–“પુષ્પ, આમિષ, સ્તોત્ર, પ્રતિપત્તિ પૂજાનું ઉત્તરોત્તર પ્રાધાન્ય (પ્રધાનપણું ) છે.” અને પ્રતિપત્તિ વીતરાગમાં (હેય છે.) અને પૂજાથે નમસ્કાર છે. “પૂના દ્રષ્યમાઘરો: પૂજા તે દ્રવ્યભાવસંકેચ એમ કહ્યું છે. એથી કરીને આ અનવદ્ય સ્થિત છે કે “નમોડw: “નમસ્કાર હો અહુતોને ! - ૨૯ વિવેચન “ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સળિ રે ચઉહા પૂજા ઉત્તરઝયણે, ભાખી કેવલ ભેગી રે”. શ્રી આનંદઘનજી. 1 vfસા–Twifમસ્તોત્રપ્રતિપત્તિજ્ઞાનાન્ ઈત્યાદિ. તેમાં આમિષ શબ્દથી-(૧) માંસ, (૨) ભાગ્ય વસ્તુ, (૩) સચિર વર્ણાદિ, (૪) લેભ, (૫) સંચય, (૬) લાભ, (૭) સચિર રૂપાદિ, (૮) શબ્દ નૃત્યાદિ કામગુણ, (૯) ભેજનાદિ અર્થે યથાસંભવ એજ્ય છે. દેશવિરતિમ ચતુર્વિધા પણ (ચારે પ્રકારની) અને સરાગ સર્વવિરતિમા સ્તોત્ર-પ્રતિપત્તિ એ બે પૂજા સમુચિત છે. ભલે એમ યથોત્તર (ઉત્તરોત્તર) પૂજાઓનું પ્રાધાન્ય હે, તથાપિ વીતરાગમાં કઈ સંભવે છે? તે માટે કહ્યું તાત્તિઝ થતા અને પ્રતિપત્તિ (પૂજા) વીતરાગમાં. તિપત્તિ –પ્રતિપત્તિ એટલે અવિકલ આપ્ત ઉપદેશની પાલના, ર–સમુચ્ચય અર્થમાં, તિ –વીતરાગમાં, ઉપશાન્તાહ આદિ પૂજાકારકમાં. - જે ખરેખર એમ પૂજાક્રમ છે અને વીતરાગમાં તેનો સંભવ છે, તે પણ નમસ્કારવિચારમાં તેને ઉપન્યાસ અયુકત છે તે માટે કહ્યું-gવાર્થ ૨ ઈત્યાદિ. પ્રતિપત્તિ પણ દ્રવ્ય-ભાવસંકેચ જ છે, એમ 'ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy