________________
“જિન દેવ” એ પરમ અર્થગર્ભ શબ્દ જ પરમ સૂચક છે. “જિન”—વીતરાગ એ કાંઈ સાંકડે સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ વિશાલ આશયવાળો મહાન તત્વવાચક
શબ્દ છે. પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ સુભાષિત કહ્યું “જિનદેવ મહાન છે તેમ “જિન સેહી હૈ આતમા, અન્ય હેઈ સે કર્મ, કર્મ કટે તવવાચક શબ્દ સો જિનવચન, તત્ત્વગ્યાનીકે મર્મ.” રાગાદિ સર્વ આંતર શત્રુઓને
જીતી જે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે “જિન”. આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન. અને એવા જિન ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ દિવ્ય આત્મગુણેના સ્વામી થયા હોવાથી એ જ ખરેખરા “દેવ” છે.
રાગાદિક સહ શત્રુ જીત્યા, વરી કેવલશ્રી રઝી પ્રીત્યા શ્રીમદ્દ સાચા જિન તમે છે, દિવ્ય ગુણેથી દેવ તમે છે......જય જિન દેવા! જય જિનદેવા! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઈન્દ્રો સ્તવન કરે છે, ગિવરેન્દ્રો ધ્યાન ધરે છે.... જય જિનદેવા!
–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂપ આવા આ જિનદેવ પરમ “અહંત' અર્થાત વિશ્વની પૂજાના પરમ પાત્ર છે. સર્વ દેવેન્દ્રો જેને વંદે છે અને સર્વ રોગીન્દ્રો જેને
- ધ્યાવે છે, એવા આ જિનદેવ સર્વદાને માટે સર્વ દેષથી સર્વથા જિનવ રહિત થયા હોવાથી ખરેખરા “મહાદેવ” છે. કારણ કે જેમાં સર્વ રાગ-દ્વેષ મહ એ દેશે સમાય છે એવા રાગ દ્વેષ ને મેહ એ ત્રણ મહાદેષને આ મહા વિશેષ સુષ્ટિનો મહાદેવે સર્વથા નષ્ટ કર્યા છે અને શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું સંહાર કરનારા છે તેમ-જેને સંકલેશ ઉપજાવનારે રાગ સદાયને માટે છે જ નહિ, મહાદેવ અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણી પ્રત્યેને ઢષ પણ
છે જ નહિં, અને જ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનારે મોહ પણ છે જ નહિં,–તે ત્રિક પ્રસિદ્ધ મહિમાવાળો મહાદેવ કહેવાય છે.”
“જય હનનો જે નાવ તા. नव द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ -नच मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । શિસ્ત્રોતમામ મહાવઃ જ કરે ”-શ્રી હરિભદ્રાચાર્યજીકૃત અષ્ટક
વિષલયથી આવું ખરેખરૂં મહાદેવપણું જેમાં ઘટે છે એવા આ પરમ નિર્દોષ મતિ આ મહાદેવ જિનદેવે પ્રકારનાંતરથી અજ્ઞાનાદિ અઢાર દેષને નષ્ટ કર્યા છે, તેથી પણ
જ તેઓનું દેવાધિદેવપણું ઘટે છે. તે આ પ્રકારે -(૧) અનાદિ એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org