________________
કેવલજ્ઞાનસ્વભાવી આત્મા ચક્રવત્ પ્રકૃતિથી સ્થિત
૩
અને આદિમાં જ્ઞાનનુ ગ્રહણ સ` લબ્ધિઓ સાકાર ઉપયોગયુક્તને હોય છે એમ જ્ઞાપનાથે છે. ૧૫૮
॥ ઇતિ અપ્રતિહુતવરજ્ઞાનનધરો ॥ ૨૫ ॥
વિવેચન
“શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિ રે લાલ. જગતારક જગદીશ રૈ....વાલ્ડેસર, જિન ઉપગાર થકી લહે રે લાલ, ભવિજન સિદ્ધિ જગીશ રે....વા.”—શ્રીદેવચ ́દ્રજી. હવે ઉપસંહાર કરતાં કહે છે અને આ ( અર્હત્ લક્ષણ વસ્તુ) એમ જ છે; ' આ અર્હત્ લક્ષણ વસ્તુ એમ જ–અપ્રતિહતવરજ્ઞાનદનધર પ્રકારે જ છે. વિપક્ષમાં બાધા કહી– અન્યથા અવિકલ પરા સંપાદનના અસ`ભવ હાય,— અન્યથા અવિણપાર્થસમ્પાયનાત્તમ્ભવ: '; અન્યથા ઉક્ત પ્રકારના અભાવે અવિકલ–પરિપૂર્ણ પરાના-પરાપકારના ભગવંતાને ઘટનાઅયેાગ હોય, શાને લીધે ? · તદન્યાના આશયાદિના અપરિચ્છેદને લીધે, તદન્યાના—' તવન્ચારાયાઘર્િજ્જીવાત '; તે પુરુષાર્થાપયાગી ઇષ્ટ તત્ત્વથી વિલક્ષણ અન્યાના આશયાદિના એટલે દ્રવ્ય--ક્ષેત્ર-કાલ-ભાવના અપરિચ્છેદને લીધે-અરિજ્ઞાનને લીધે. કારણ કે સકલ હેયનું રિજ્ઞાન સતે અવિકલ ઉપાદેય જાણવું શકય છે,—હૈય—ઉપાદેયનું પરસ્પર અપેક્ષાવાળું આત્મલાભપણું છે માટે, હસ્વ-દીની જેમ, પિતા-પુત્રની જેમ. એટલે સને નહિ' જાણતા શી રીતે અવિકલ પરાસંપાદન કરે? એમ સુક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવા યોગ્ય છે.
"
અને અહી' પહેલું જ્ઞાન મૂકયું છે, તે સ લબ્ધિએ સાકાર ઉપયોગ યુક્તને હાય છે એમ જણાવવા માટે છે,સર્વા હÜય: સાળારોપયુત્તઐતિ જ્ઞાપનાર્થ,
fન્ના:—થ ચતર્—હસ્ત્યમેવ—આમ જ, અપ્રતિહત–વરજ્ઞાનદર્શન પ્રકારે જ, પતત—મા, અહ લક્ષણ વસ્તુ છે, વિપક્ષમાં બાધા કહી—અન્યથા—ઉક્ત પ્રકારના અભાવે, અવિરાધસમ્પાવનાઽસમવ:—અવિકલ પરા સંપાદનનેા અસંભવ; વિજય—અવિકલ, પરિપૂર્ણ, વાસ્થય—પરાતા, પરાપકારના, ભગવાને ધટનાઅયેગ હોય. કયા કારણથી ? તે માટે કહ્યું
તદ્દન્યારાચાયતિ છેવાર્તદન્યાના આરાયાદિના અપરિચ્છેદને લીધે. તત્ત્વેષમાં——પુરુષાર્થીપયેગી ઇષ્ટ તત્ત્વથી વિલક્ષણ તદન્યાના, અરચયાતીનાં-માશયાદિના, અભિપ્રાય–દ્રશ્ય-ક્ષેત્ર-કાળ– ભાવાના, અપરિજીયાત અપરિચ્છેદને લીધે, અનવમેધને લીધે. કારણકે સકલ હૈયનું પરિજ્ઞાન તે અવિકલ ઉપાદેય જાવું શકય છે,-હૈયે પાદેયના પરપરાપેક્ષી આત્મલાભપણાને લીધે, હવ–દીની જેમ, વા પિતા–પુત્રની જેમ. એટલે સને નહિ જાણતાં ( તે) શી રીતે અવિકલ પરા
સપાદન કરે ?
Jain Education International
॥ इति अप्रतिहतवरज्ञानदर्शनधराः || २५ ॥
5
For Private & Personal Use Only
www.jainelibrary.org