SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬. વ્યાવત્ત છ% વ્યાવૃત્તબ્ધઃ પદ વ્યાખ્યાન તાથી અવ્યાવૃત્તછા માનનારા આજીવિકમતના નિરાસાર્થે આ પદનું પ્રોજન દર્શાવે છે– एतेऽप्याजीविकमयमतानुसारिभिर्गाशालशिष्यैस्तत्त्वतः खल्वव्यावृत्तच्छद्मान एवेष्यन्ते, "तीर्थनिकारदर्शनादागच्छन्तीति” वचनाद, एतन्निवृत्त्यर्थमाह ‘વિયછમા'ન્યાવૃછાઃ અર્થ:–એઓ પણ આજીવિક નયમતાનુસારી ગેશલશિથી તત્વથી અવ્યાવૃત્ત છદ્ર જ માનવામાં આવે છે,–“તીર્થનિકારને દર્શનથી આવે છે. એ વચનથી –એની નિવૃત્તિ અર્થે કહ્યું...૧૫૯ “વ્યાવૃત્તોને વિવેચન “વીર્ય વિઘન પંડિત વયે હણી, પૂરણ પદવી ગી; ભેગો પગ દેય વિઘન નિવારી, પૂરણ ભેગ સુભેગી... હે મલ્લિ જિન ! એ અબ શોભા સારી.”–શ્રી આનંદઘનજી એઓ પણ-ઉક્તગુણવિશેષણસંપન્ન અહંત ભગવંતે પણ, “આજીવિક નયમતને અનુસારનારા ગોશાલશિષ્યોથી તત્વથી અવ્યાવૃત્ત છઘ જ માનવામાં આવે છે.” તેઓના નિરાકરણાર્થે “વૃત્ત છાખ્યાઃ” વ્યાવૃત્તોને એ સૂત્ર મૂક્યું છે. વ્યાવૃત્તછા પદનું આજીવિકમતાનુસારી ગોશાલશિષ્યનું વચન છે કે “તીર્થનિકાપ્રયજન રના દર્શનથી તેઓ આવે છે,”તધનિક નાણા જિ; ' અર્થાત તીર્થ હેલનાના-તીર્થહાનિના દર્શનથી તેઓ (તીર્થકારે) સક્તિમાંથી પાછા આવે છે એવું તેઓનું કહેવું છે. આમ તેઓ કહે છે તે પરથી ફલિત થાય છે કે તેઓ પોતાના તીર્થકરને ભલે શબ્દમાત્રથી અછદ્મસ્થ માનતા હે, પણ તરવથીતે તેઓ “અવ્યાવૃત્તછ જ '—જેનું છ% વ્યાવૃત્ત થયું નથી એવા-છદ્રસ્થ જ માને છે. એએના આ મતના નિરસનાથે અત્રે વ્યાવૃત્તછ એ પદ કહ્યું છે. છા તે વાતિકર્મ અથવા ભવાધિકાર, તે જેને વ્યાવૃત્ત છે તે વ્યાવૃત્તા, એમ વ્યાખ્યા કરે છે– छादयतीति छद्म-घातिकर्माभिधीयते ज्ञानावरणादि, तद्वन्धयोग्यतालक्षणश्च भवाधिकार इति, असत्यस्मिन्कर्मयोगाभावात् । अत एवाहुरपरे " असहजाऽविधेति”। एवं व्यावृत्तं छद्म येषां ते तथाविधा इति विग्रहः । १६० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy