________________
છમ તે ઘાતિકર્મ અથવા ભવાધિકાર : ઘાતિકર્મનું સ્વરૂપ
૩૧૫
અથર–છાદે છે તે છદ્મ, ઘાતિકર્મ–જ્ઞાનાવરણીયાદિ કહેવાય છે, અને તેને બન્ધગ્યતાલક્ષણ ભવાધિકાર (કહેવાય છે) –આ નહિં સતે કર્મવેગને અભાવ હોય છે માટે. અત એવ બીજાઓએ કહ્યું છે કે “અવિદ્યા અસહજ’ છે. એમ વ્યાવૃત્ત છે છદ્મ જેઓનું તે તથાવિધ, એમ વિગ્રહ છે. ૧૬૦
વિવેચન ચાર કમ ઘનઘાતિ તે વ્યવહેદ જ્યાં,
ભવના બીજ તણે આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે...અપૂર્વ અવસર” શ્રીમદ્ રાજચંદ્રજી છાવચતતિ છ-છાદે છે, ઢાંકે છે તે છ, જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મ : અને તે કર્મની બન્થગ્યતારૂપ જે “ભવાધિકાર તે જ છઘ કહેવાય છે, કારણ કે સત્તા.
રિમન જર્મથો અમાવાત–આ કર્મબંધગ્યતારૂપ ભવાધિકાર ન હોય છા એટલે તે કર્મના વેગને અભાવ હોય, કર્મને સંબંધ હોય નહિં. ઘાતિકર્મ એટલા માટે જ અન્યદર્શનીઓએ કહ્યું છે કે-“અદના મ”િ
અથવા – અવિદ્યા અસહજા” છે, અર્થાત્ અવિદ્યા છે તે જીવની સહજન્માભવાધિકાર સહભાવિની નથી, જીવની સ્વભાવભૂત નથી. એટલે કર્મકૃત આ
બુદ્ધિવિપર્યાસરૂપ અવિદ્યા કૃત્રિમ–અસહજા હોઈ તે કર્મ વ્યાવૃત્ત થતાં (ટળતાં) વ્યાવૃત્ત થાય છે–ટળે છે, કમ દૂર થયે દૂર થાય છે. એમ વ્યાવૃત્ત છે છ% જેએનું તે વ્યાવૃત્તછ; જેનું ભવાધિકારરૂપ-ઘાતિકરૂપ છઘ દૂર થયું છે, ટળ્યું છે, તે વ્યાવૃત્તછદ્ર
આ ઘાતિકર્મનું સ્વરૂપ સમજવા ગ્ય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર “ઘાતિ કર્મ” કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની
ઘાત કરે છે, માટે “ઘાતિ”—ઘાત કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ ઘાતિર્મનું આત્માના જ્ઞાનસ્વભાવ ગુણને આવૃત કરી તેની ઘાત કરે છે. વરૂપ દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને આવરી તેની ઘાત કરે
છે. મહનીયકર્મ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યક્ત્વ ગુણને સાર-તાપે ઈત્યાદિ તી–તેની, જ્ઞાનાવરણાદિ કર્મની, વધતા –કષાયોગ પ્રવૃત્તિરૂપા, હૃક્ષા–સ્વભાવ છે, ચહ્ય ર તથા–જેનો તે તથા. ત્રકાર સમુચ્ચય અર્થમાં અને ભિન્ન કમવાળો છે. તેથી–મવાષિર-ભવાધિકાર,-છદ્ધકારણુપણાને લીધે છમ કહેવાય છે. ક્યા કારથી? તે માટે કહ્યું–રતિ ઇત્યાદિ સુગમ છે.
ગત –એટલા માટે જ, ભવાધિકાર અમાવે કમગઅભાવને લીધે, આg:–કહે છે, બેલે છે, સ –બીજાઓ, તીર્ણો, ના–જીવ સાથે અસહભાવિની, જીવસ્વભાવ નથી હતી એમ અર્થ છે, વિપ-કર્મકૃત બુદ્ધિવિપર્યાસ-કર્મલાવૃત્તિ સતે તેની વ્યાવૃત્તિને લીધે. ઘઉં—એમ, કાર્ય કારણુરૂપ. થાકૃત્ત છw —વ્યોવૃત્ત થયું છે છ% જેએનું ઇત્યાદિ આ સુગમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org