________________
૧૬૩
સર્વગુણોનું અન્યોન્ય સંવલિતપણું: પૂર્વાનુપૂર્વી આદિ
વિવેચન અહે! શ્રી સુમતિ જિન! શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામ રામી, એકતા નિત્યતા અસ્તિતા ઈતર યુત ભોગ્ય ભેગી થકે પ્રભુ અકામી...અહે.”
શ્રી દેવચંદ્રજી. અને આગલા સૂત્રના વ્યાખ્યાનમાં વિવરી બતાવ્યું તેમદ્રવ્યથી એક ને પર્યાયથી અનેકરૂપ એવી “વસ્તુનું એક-અનેક સ્વભાવપણું સતે, એમ પણ અભિધાનકમના
અભાવ નથી.– નેમ વતુર પથમિધાન મામા. સર્વગુણનું અજેય અર્થાત્ એવા પ્રકારે અધિકગુણવાળી ચઢીયાતી ઉપમા જ્યા પછી
સંવલિતપણું હનગુણવાળ ઉતરતી ઉપમા મૂકવામાં પણ અભિધાનકમને અને પૂર્વાનુમૂવી આદિ અભાવ નથી હેતે, વાચક શબ્દની પરિપાટિને વ્યત્યય—(ઉલટા અભિધેય સ્વભાવપણું સુલટાપણું) નથી હોતું. કારણ કે સર્વ જુનાગવંત્રિતસ્વાત
સર્વગુણના અન્ય સંવલિતપણાને લીધે પૂર્વાનુપૂર્વી આદિથી અભિધેયસ્વભાવપણું છે, માટે–પૂર્વાસુપૂષ્યામિયમ સ્વાત. અર્થાત્ જીવ–અજીવના પિતાપિતાના સર્વ ગુણેનું–પર્યાનું અન્ય-પરસ્પર એવું સંવલિતપણું, સંસૃષ્ટરૂપપણું સંક્ષિણપણું, કથિતપણું, ઓતપ્રેતપણું છે, કે કયો ગુણ પહેલે ગણવે ને કે પછી ગણવે એ અશક્ય છે, અને એટલે જ તે ગુણધર્મોનું પૂર્વાનુપૂર્વી આદિથી અભિધેયસ્વભાવપણું છે, એટલે કે અનિધાનના વિષયભાવરૂપ પરિણતિવાળા અભિધેયને સ્વભાવ એવે છે, કે તેનું કથન પૂર્વાનુપૂવથી–સુલટા ક્રમથી, પશ્ચાનુપૂર્વી થી–ઉલટા ક્રમથી કે અનાનુપૂવથી–અનનુક્રમથી કરી શકાય છે, તાત્પર્ય કે–એકાનેકસ્વભાવવાળી વસ્તુના સર્વ ગુણો એક બીજા સાથે એવા સંવલિત-ગાઢ પરોવાયેલ (Interwoven) છે કે તેઓ કઈ એક નિશ્ચિત કરે જ કહી શકાય એવું કંઈ નથી, પણ પૂર્વાનુપૂર્વીથી સુલટા કમે. પશ્ચાનુપૂવથી ઉલટા ક્રમે, કે અનાજુકમીથી અનુક્રમે કહી શકાય છે.
આમ કેમ ? તે માટે કહ્યું--અન્યથા તથા પ્રકારે અભિધાનની અપ્રવૃત્તિ હોય, માટે. –ાથી તથsfમવાના . પૂર્વાનુપૂર્વ આદિથી ગુણોની અભિધેયસ્વભાવતા ન હોય, તે તથા પ્રકારે પૂર્વાનુપૂર્વ આદિ કમથી અભિધાનની-કથનની પ્રવૃત્તિ ન હોય, અર્થાત પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી એ અભિધાયક-વાચક શબ્દની પ્રવૃત્તિ જ ન હોય. આમ અભિધાન-અભિધેયને–વા-વાચકને પરસપર સંબંધ છે, એટલે અભિધાનકમને અભાવ નથી.
એમ અભિધેય પણ તથા પ્રકારે અક્રમવત અસત નથી, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે–
नवमभिधेयमपि तथाऽक्रमवदसदित्युक्तवद अक्रम स्वासिद्धः, कमाकमव्यवस्था
भ्युपगमाच्च । ७९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org