________________
૧૬૪
લલિત વિસ્તરો : (૯) “પુત્રરતિw:' પદ વ્યાખ્યાન
૧૯અર્થ એમ અભિધેય પણ તથા પ્રકારે અકમવત અસત નથી, એમ ઉક્તવત અક્રમવાપણુની અસિદ્ધિ છે માટે, અને કમ–અક્રમ વ્યવસ્થાને અભ્યપગમ છે માટે.
વિવેચન स्वराष्ट्रपरराष्ट्रेभ्यो यत्क्षुद्रौपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्वीपाः ॥"
શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત વીતરાગસ્તવ આ પરથી શું સિદ્ધ થયું? તે માટે કહ્યું એમ અભિધેય પણ તથા પ્રકારે અકમવત્ અસત્ નથી,' એમ અભિધાનન્યાયથી એટલે કે અકેમવત્ (ક્રમ વિનાનું)
અભિધાન જેમ અસત્ નથી, તેમ અકમવત્ અભિધેય એમ અભિધેય પણ પણ તથા પ્રકારે અસત્ નથી. કારણ કે–(૧) “ઉક્તવત્ અક્રમઅકમવત અસત્ નથી વપણાની અસિદ્ધિ છે, માટે;' અર્થાત્ પ્રતિપાદન કરવામાં આવેલ
ન્યાયથી, અભિધાન–અભિધેયના–વાગ્ય–વાચકના પરસ્પર ગાઢ સંબંધને લીધે, અભિધાનના કમથી અભિધેયની કમ–ઉત્કમ આદિ પ્રકારે કહી શકાય એવી સ્વભાવપરિણતિ હોવાથી સર્વથા અકમવંતપણાની-કમરહિતપણાની અસિદ્ધિ છે માટે. એમ પરિણતિને અપેક્ષીને અભિધાનકારે ગુણેના કમ-અક્રમ કહ્યા. હવે સ્વભાવથી જ કથવા માટે કહ્યું–(૨) “કમ-અકેમ વ્યવસ્થાને અભ્યપગમ છે, માટે;” અર્થાત કમથી અને અકમથી સામાન્યથી હીનાદિ ગુણની જીવાદિ ગુણમાં વ્યવસ્થાને સ્યાદવાદવાદીઓએ સ્વીકાર કર્યો છે માટે–આ બન્ને કારણ પરથી ફલિત થાય છે કે અભિધેય પણ તથા પ્રકારે અકેમવત અસતું નથી. એટલે પુંડરીક ઉપમાથી અત્યંત અતિશયવંત ગુણસિદ્ધિ કર્યા પછી, ગધગજની ઉપમાથી વિહારગુણ અર્પણ તે હીનાદિ ગુણક્રમ અપેક્ષાએ અક્રમવંત છતાં અસત્ નથી એમ સિદ્ધ થયું.
–7–ન જ, મૂ-એમ, અભિવીન્યાયથી, કામધેયમfપ-અભિધેય પણ, તથા -તથા પ્રકારે, મક્કમતું નતુ તિ-અક્રમવત અસત્ એમ પરપન્યસ્ત. કયી રીતે ?
– ઉક્તવત, પ્રતિપાદિત નીતિથી, નવરાત્રિ ---અક્રમવંતપણાની અસિદ્ધિને લીધે. અભિધાનક્રમથી આક્ષિપ્ત કમવંત અભિધેયના ક્રમ–ઉ&મ આદિ પ્રકારથી અભિધાનાહ સ્વભાવપરિણતિમંતપણાથી સર્વથા કમરહિતપણાની અસિદ્ધિને લીધે. એમ અભિધેયપરિણતિને અપેક્ષીને અભિધાન દ્વારે ગુણોના ક્રમ-અક્રમ કહ્યા. હવે સ્વભાવથી જ કથવા માટે કહ્યું –
મામ વ્યવસ્થાળુvમાઈ-કમ-અક્રમ વ્યવસ્થાના અભ્યપગમને લીધે. કારણ – કમથી અને અક્રમથી, સામાન્યથી હીનાદિ ગુણોની જીવાદિ ગુણીમાં વ્યવસ્થા-વ્યવસ્થાના, સ્વરૂપલાભલક્ષણા વિશિષ્ટ અવસ્થાના, મજુvમ-અભ્યપગમને લીધે, સ્વાદાદીએથી અંગીકરણને લીધે.
કાર પૂર્વ યુક્તિની અપેક્ષાએ સમુચ્ચય અર્થ માં છે. નામિકમપિ તથrsઝમથત ઇતિ થાઃઅભિધેય પણ તથા પ્રકારે અક્રમવત અસત નથી એમ યોગ (સંબંધ) છે. પુંડરીક ઉપમાથી ઉપનીત અત્યંત અતિશાયિ ગુણસિદ્ધિ સતે, ગન્ધગજ ઉપમાથી વિહારગુણુઅર્પણ તે પરાભિપ્રેત હીનાદિ ગુણુક્રમ અપેક્ષાએ અક્રમવત છતાં અસત્ નથી એમ ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org