SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરણ (૯) “gવરાજસિંખ્ય.” પદ વ્યાખ્યાન વિવેચન “પુણ્યવંત જ્યાં પણ ધરે, પગ પગ ઋદ્ધિ રસાળ.” શ્રી વિનયવિજયજીકૃત શ્રીપાળરાસ યક્ત લક્ષણવાળા પુરુષે જે, મુદ્ર-તુચ્છ ગજના નિરાકરણાદિ ધર્મસામ્યથી–ધર્મ સમાનતાથી–સમાનધર્મપણાથી વરગન્ધહસ્તીઓ––ગંધગદ્રો જેવા છે, તે પુરુષવરગન્ધહસ્તીઓ કહેવાય છે. જેમ ગંધગજેન્દ્રોના ગંધથી જ તે દેશમાં વિહરતા ક્ષુદ્ર-તુચ્છ પામર ગજે ભાગી જાય છે, પલાયન કરી જાય છે, તેમ પુરુષવરગહસ્તી ભગવાન તીર્થકર જેવા પરમ પુણ્યક પુરુષ જ્યાં જયાં વિચરે છે ત્યાં ત્યાં તે ભગવના અચિન્ય પુણ્યપ્રભાવથકી પરચક–પરરાષ્ટ્રઆક્રમણ, દુભિક્ષ-દુષ્કાળ, મારિ—મરકી વગેરે સમસ્ત ઉપદ્રવરૂપ ક્ષુદ્ર હાથીઓ ભગવવિહારના પવનની ગંધથી જ ભાગી જાય છે– ક્યાંય પલાયન કરી જાય છે. આમ આ ઉપમાનું યથાર્થ પણું છે. વસ્તુનું એકાનેક સ્વભાવપણું સતે એમ પણ અભિધાનક્રમને અભાવ નથી, એ સિદ્ધ કરે છે – १८न वकानेकस्वभावत्वे वस्तुन एवमप्यभिधानक्रमाभावः, सर्वगुणानामन्योऽन्यसंवलि. तत्वात, पूर्वानुपूर्व्याद्यभिधेयस्वभावत्वात्, अन्यथा तथाऽभिधानाप्रवृत्तः।७८ “અર્થ—અને વસ્તુનું એકાનેકસ્વભાવપણું સતે, એમ પણ અભિધાનક્રમને અભાવ નથી,–સાર્વગુણના અન્ય સંવલિતપણને લીધે પૂર્વાનુપૂર્વી આદિથી અભિધેય. સ્વભાવ૫ણું છે, માટે; અન્યથા તથા પ્રકારે અભિધાનની અપ્રવૃત્તિ હોય, માટે. * પન્ના - ઈત્યાદિ. 7 –ન જ, પ્રાથમીક્વે–એકાનેકસ્વભાવપણામાં; g: –એકદ્રવ્યતાથી, અને અને અનેક–પર્યાયરૂપતાથી, સ્વમન:–સ્વભાવ, સ્વરૂપ, ચર્ચ તતુ તથા –જેને છે તે તથ–એકાનેક સ્વભાવ, તાવ: તવં–તેને ભાવ તે ત –એકાનેકસ્વભાવત્વ, afમન–તેમાં, રતન:––વસ્તુનું, પદાર્થનું, મf–એમ પણ, અધિકગણ ઉપમાના પેગે હીનકુણ ઉપમાના ઉપન્યાસમાં પણ, અમિષાનમ : --અભિધાનક્રમનો અભાવ, વાચક શબ્દપરિપાટિને વ્યય કયા કારણથી ? તે માટે કહ્યું સાળનાં ઈસગુણાનાં સર્વ ગુણોના, યથાવું જીવ-અછવગત સર્વ પર્યાના, લંવરિત –સંવલિતપણાને લીધે, સંસૃષ્ટરૂપણાને લીધે. શું? તે માટે કહ્યું–પૂર્વાનુકૂળંદfમારમવાત–પૂર્વોનુપૂર્વી આદિથી અભિધેયસ્વભાપણાને લીધે દૂર્વાનુર્વાધિfમ–પૂર્વાનુપૂર્વી આદિથી, વ્યવહારનયમત આદિથી, આદિ શબ્દથી પશ્ચાનુપૂર્વ-અનાનુપૂર્વીનું ગ્રહણ છે, કાઃ –અભિધેય, અભિધાન વિજયભાવે પરિતિમાન, સ્વમવ: –સ્વભાવ છે જેઓને, તે તથા–તે તથા. ત- તરવં–તભાવ તે તત્ત્વ, તરત–તેને લીધે. કારણ કે ગુણોનું સંવલિતરૂપ પણું સતે કોઈ એક નિશ્ચિત ક્રમાદિને અભાવ છે, માટે. વ્યતિરેક કહ્યો ૩ન્યથા–નહિ તે, પૂર્વાનુપૂવ આદિથી ગુણોની અનભિધેય સ્વભાવતા સતે, તથા–તથાપ્રકારે, પૂર્વાનુમૂવી આદિ ક્રમથી, સમિધના પ્રવૃત્ત –અભિધાનની અપ્રવૃત્તિને લીધે, અભિધાયક ધ્વનિઓની અપ્રવૃત્તિને લીધે, એમ પણ અભિધાનક્રમ અભાવ નથી એમ વેગ (સંબંધ) છે, કારણ કે અભિધેયતા પરિણતિ અપેક્ષાવાળો અભિધાનવ્યવહાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy