________________
શ્રાવણ તે શું, પાઠ બા. પણ અધિકારીઓ શેધવા યોગ્ય
૨૧ અથ:-પ્રશ્ન–ત્યારે આના શ્રાવણમાં (શ્રવણ કરાવવામાં) પણ શું અધિકારીઓ મૃગ્ય-શોધવા યોગ્ય છે? વા કેણ શું કહે છે એમ?
ઉત્તર–એ એમ જ છે. નહિં કે કેવલ શ્રાવણમાં. ત્યારે શું? પાઠમાં પણ (આના અધિકારી શોધવા યોગ્ય છે.) અધિકારી પ્રગમાં ઉલટે અનર્થ સંભવ છે માટે“આતુરને (રેગીને) પથ્ય પણ અહિત છે' એવા વચનપ્રામાણ્યથી. તથા–અર્થી, સમર્થ અને શાસ્ત્રથી અનિષિદ્ધ એ (પુરુષ) ધર્મમાં અધિકારી હોય છે એમ વિતપ્રવાદ છે; અને આના પાઠાદિ તે ધર્મ છે-કારણમાં કાર્યના ઉપચારથી.
વિવેચન પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આત્મિક જ્ઞાન.શ્રી મોક્ષમાળા એટલે જિજ્ઞાસુ ચેથી શંકા કરે છે–અહ આચાર્યજી ! ત્યારે આ ચૈત્યવન્દનના શ્રાવણમાં–શ્રવણ કરાવવામાં પણ આ કોણ છે? શું કહે છે? એમ શું એના અધિકારીઓ શેધવા ગ્ય છે?
એને ઉત્તર આપતાં આચાર્યજી કહે છે–મહાનુભાવ! એ એમ જ છે. અર્થાત્ આ પાત્ર કયું છે? ને આ કહેવાની વસ્તુ શી છે? એ વિચારી, માત્ર શ્રાવણમાં–શ્રવણ કરાવવાની
બાબતમાં જ નહિ, પણ પાઠ બાબતમાં પણ “ડ'િ આ ચૈત્યશ્રાવણ તે શું પાઠ બા. વન્દનના અધિકારીઓ અવશ્ય શેધવા યોગ્ય છે. કારણ કે “સદિપણ અધિકારીઓ બિયોને પ્રત્યુતારર્થમવાર ' આના અધિકારીમાં જે શોધવા યોગ્ય અને પ્રયોગ કરવામાં આવે તે ઉલટ અનર્થને સંભવ છે, માટે.
આ અંગે કહ્યું છે કે-“અર્તિ ઇચ્છમથાસુરે ' “આતુરને-રોગીને પચ્ચ પણ અહિત છે. એટલે આ ચિત્યવન્દન એગ્ય પાત્રરૂપ અધિકારીને પથ્ય-આત્મ લાભકારી છતાં, અપાત્ર એવા અધિકારીને તે તેની પિતાની અયોગ્યતાને લીધે અહિતકારી થઈ પડે છે. તેમજ-થી સમર્થ: શાળાપર્યુંરસ્તો પsfથાય અથી, સમર્થ અને શાથી અનિષિદ્ધ એ પુરુષ ધર્મમાં અધિકારી હોય છે, એમ વિદ્વપ્રવાદ છે. અર્થાત્ જે ધર્મને ખરેખર ખપી નિભ ઈચ્છક અથી હોય, ધર્મ શિવાય બીજી કેઈ અપેક્ષા વિના જે નિર્ભયપણે ધર્મના પાલનમાં સમર્થ હોય, અને અપાત્રના લક્ષણ નહિં હોવાથી જેને શાસ્ત્રથી નિષેધ કરવામાં આવ્યો ન હોય, એ પુરુષ ધર્મમાં અધિકારી હોય છે, એમ વિદ્વજને વદે છે. અને આ ચિત્યવન્દનના જે પાઠ-શ્રાવણ આદિ છે તે ધર્મના કારણરૂપ છે એટલે કારણમાં કાર્યના ઉપચારથી વાર વાઘવાત તે પાયાદિ પણ ધર્મ છે, ઇશ્ચતપુરારિ, એટલા માટે એની બાબતમાં પણ અધિકારીએ શોધવા એગ્ય છે.
સિક્કા –૩થી ઇત્યાદિ અર્થ-અધર્માધિકારી, પ્રસ્તાવથી તેને અભિલાષાતિરેકવાન. સમર્થ-સમર્થ, નિરપેક્ષતાથી ધર્મ અનુષ્ઠાન કરતો (આચરત), ક્યાંયથી પણ તેના અનભિજ્ઞથી કરતો નથી. રાન-શાસ્ત્રથી, આગમથી, માથુરતા-અપ્રતિ કુષ્ટ, અનિષિદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org