SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ લલિત વિસ્તરા (૨૨) “ઘમના મ્યઃ” પર વ્યાખ્યાન ચારિત્તિ:', જેને ઉપક્રમ-ચિકિત્સા–ઉપાય થઈ શકે છે એવા ધર્મનું ફલ શિથિલ-ઢીલા કર્મોને નાશ-વિચછેદ હોય છે અને નિરુપક્રમ-જેને કર્મનાશ ઉપક્રમ–ઉપાય-ચિકિત્સા નથી એટલે જે ભોગવ્યા વિના છૂટકે નથી, એવા નિરુપકેમ-નિકાચિત-ચીકણું કર્મોના અનુબંધનીઉત્તરોત્તર સાંકળરૂપ (Chain) સંકલનાની વ્યવચ્છિત્તિ-વ્યવસછેદ હોય છે. આમ આજ્ઞા પ્રધાનપણે સૂત્ર અનુસાર વિધિથી આત્મહિતમાગે પ્રવર્તાવારૂપ ધર્મનું ફલ છે. આવા પ્રકારે જે ધર્મ ઉપદેશે છે તે ધર્મદેશકે. છે ત ધર્મદેવ | ૨૨ F રર. ધર્મનાયક ધર્મનાગ્ય: પદ વ્યાખ્યાન અત્રે ધર્મનાયપણાના ચાર મૂળ હેતુઓને ઉપન્યાસ કરે છે– તથા– ‘મનાય ” ( ઈ–અધિકૃત પ્રવ, તણ સ્વામિના, તક્ષાયોન, તથા—તારાभावात, तदुत्तमावाप्तेस्तत्फलपरिभोगात्तद्विघातानुपपत्तेः ।१३८ ૧૯અ-તથા– “ધર્મનાયકોને” અહીં ધમ–અધિકૃત જ, તેના સ્વામીએ,–તેના લક્ષણના યોગે કરીને. તે આ પ્રકારે–(૧) તેના વશીકરણ ભાવને લીધે, (૨) તેની ઉત્તમ પ્રાતિને લીધે, (૩) તેના ફલપરિભેગને લીધે, (૪) તેના વિઘાતની અનુપત્તિને લીધે. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy