________________
२७४
લલિત વિસ્તરા (૨૨) “ઘમના મ્યઃ” પર વ્યાખ્યાન
ચારિત્તિ:', જેને ઉપક્રમ-ચિકિત્સા–ઉપાય થઈ શકે છે એવા ધર્મનું ફલ શિથિલ-ઢીલા કર્મોને નાશ-વિચછેદ હોય છે અને નિરુપક્રમ-જેને કર્મનાશ ઉપક્રમ–ઉપાય-ચિકિત્સા નથી એટલે જે ભોગવ્યા વિના છૂટકે
નથી, એવા નિરુપકેમ-નિકાચિત-ચીકણું કર્મોના અનુબંધનીઉત્તરોત્તર સાંકળરૂપ (Chain) સંકલનાની વ્યવચ્છિત્તિ-વ્યવસછેદ હોય છે. આમ આજ્ઞા પ્રધાનપણે સૂત્ર અનુસાર વિધિથી આત્મહિતમાગે પ્રવર્તાવારૂપ ધર્મનું ફલ છે. આવા પ્રકારે જે ધર્મ ઉપદેશે છે તે ધર્મદેશકે.
છે ત ધર્મદેવ | ૨૨
F
રર. ધર્મનાયક ધર્મનાગ્ય: પદ વ્યાખ્યાન
અત્રે ધર્મનાયપણાના ચાર મૂળ હેતુઓને ઉપન્યાસ કરે છે–
તથા–
‘મનાય ” ( ઈ–અધિકૃત પ્રવ, તણ સ્વામિના, તક્ષાયોન, તથા—તારાभावात, तदुत्तमावाप्तेस्तत्फलपरिभोगात्तद्विघातानुपपत्तेः ।१३८ ૧૯અ-તથા–
“ધર્મનાયકોને”
અહીં ધમ–અધિકૃત જ, તેના સ્વામીએ,–તેના લક્ષણના યોગે કરીને. તે આ પ્રકારે–(૧) તેના વશીકરણ ભાવને લીધે, (૨) તેની ઉત્તમ પ્રાતિને લીધે, (૩) તેના ફલપરિભેગને લીધે, (૪) તેના વિઘાતની અનુપત્તિને લીધે. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org