________________
પ્રવચન વા પ્રવચનાધાર સંઘ તે તીર્થ : પ્રવચન જહાજ
૧૨૩ અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઉંડે ઉતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઉંડે ઉતરે છે, એટલે મજબુત પાયા કરતે જાય છે.”
–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણત શ્રી મોક્ષમાળા, પાઠ ૧૯ ઈત્યાદિ અનેક પ્રકારે જ્ઞાનીઓએ જેને સાગરની ઉપમા સગપાંગ ઘટાવી છે, એ આ સંસારસાગર જેના વડે કરીને જીવે તરી જાય છે, તે “તીર્થ” કહેવાય છે.
ભમરીયા કે બીચિં ભયંકર, ઉલટી, ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જ્યાં, અવિરતિ વ્યંતરી નાચ....ભવસાયર ભીષણ ગરજત અરતિ કુરતિ રતિ બિજુરી, હેત બહુત તેફાન; લાગત ચેર કુગુરૂ મલબારી, ધરમ જહાજ નિદાન ભવસાયર ભીષણ જુરે પાટિયે જિઉં અતિ જેરી, સહસ અઢાર શીલંગ; ધર્મ જિહાજ તિઉં સજ કરી ચલ, યશ કહે શિવપુરિચંગ...ભાવ.”
શ્રી યશોવિજયજી
આ તીર્થ તે આવું વિશિષ્ટ લક્ષણસંપન્ન પરમ જહાજ સમું પ્રવચન વા સંધ છે, એમ દર્શાવે છે—
१°एतच्च यथावस्थितसकलजीवादिपदार्थप्ररूपकं अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाऽऽधारं त्रैलोक्यगतशुद्धधर्मसम्पयुक्तमहासत्त्वाश्रयं अचिन्त्यशक्तिसमन्विताविसंवादिपरमबोहित्थकल्पं प्रवचनं सङ्घो बा, निराधारस्य प्रवचनस्यासम्भवाद। उक्तं च
તિર્થ મતે: તિર્થ? તિસ્થરે તિર્થં? गोयमा ! अरहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउब्वण्णो समणसङ्घो।"५४
અર્થ—અને આયથાવસ્થિત સકલ છવાદિ પદાર્થનું પ્રરૂપક, અત્યંત અનવઘ અને અન્યને અવિશાત એવી ચરણ કરણ ક્રિયાનો આધાર, લેયગત શુદ્ધ ધર્મસં૫૬ યુક્ત મહાસના આશ્રયવાળું, અચિજ્ય શકિત સમન્વિત–અવિસંવાદિ એવું પરમ વહાણુ સમું પ્રવચન વા સંઘ છે. કહ્યું છે કે
હે ભગવંત ! તીર્થ તે શું તીર્થ છે ? તીર્થકર તે તીર્થ છે? હે ગૌતમ! અહ“તે તો નિયમથી તીર્થકર છે, તીથ પુનઃ ચતુર્વર્ણ શ્રમણ સંઘ છે.”૫૪
વિવેચન ભવસમુદ્ર જલ તારવા, નિર્ધામક સમ જિનરાજ રે; ચરણ જહાજે પામિય, અક્ષર શિવનગરનું રાજરે.”–શ્રી દેવચંદ્રજી
અને સંસારસાગરથી તારનારું આ તીર્થ કયું છે? તે કે–તરવામાં ને તારવામાં કદી વિસંવાદ ન પામે– ચૂકે એવું અવિસંવાદી પરમ જહાજ સમું પ્રવચન, વા તેના
સિ–વાતશુધર્મરાજમાનરવા ” – પ્રેરવા જતા– ભુવનત્રયવર્તી, સુથા–શુદ્ધ, નિર્દોષ, ધર્મનu–સમ્યવાદરૂપ ધર્મસંપર્ધી સમન્વિત-ગુar:યુક્ત, એવા મારવા–મહાસત્ત, ઉત્તમ પ્રાણીઓ, પ્રથ:-આશ્રય, આધાર, ત તથા–છે જેને તે તથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org