________________
૧૭૮
લલિત વિસ્તરા : (11) “નાઝ? પદ વ્યાખ્યાન
ત્યાં વળી આશંકા થશે કે મહાન શું ઉપચારથી નાથ હશે? તેના નિવારણાર્થે કહ્યું--ઔપચારિક વાવૃત્તિથી પારમાર્થિક સ્તવપણાની અસિદ્ધિ છે.--“વરાજ
વાવૃજેશ પરમાથાસ્તવવાસિદ્ધિ , અર્થાત્ જે અનાથ છે, જે નાથ ઔપચારિકતાથી પાર જ નથી, તેમાં માત્ર મહત્ત્વના કારણે ઉપચારથી નાથપણાનું આરોપણ ભાકિસ્તવપણું ન ઘટે કરવારૂપ ઔપચારિકી વચનવૃત્તિ કરવામાં આવે, તે થકી પારમાર્થિક
સ્તવપણાની અસિદ્ધિ છે, સદ્ભૂત અર્થસ્તવરૂપ ભાસ્તવપણાની સિદ્ધિ નથી. માટે આ યુગક્ષેમ કરે એવું ન હોય એમાં નાથપણું ઘટતું નથી એમ જે કહ્યું હતું તે યથાર્થ જ છે.
પ્રભુ છે ત્રિભુવન નાથ, દાસ હું તાહરે હે લાલ. કરુણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરે હે લાલ. આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરે હો લાલ. ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ઘરે હો લાલ, દીઠે સુવિધિ.” શ્રી દેવચંદ્રજી
બીજાધાનાદિથી જે મોનું યોગ-લેમ થાય, તે જ ભવ્ય અહીં વિવક્ષિત છે—
तदिह येषामेव बीजाधानोदभेदपोषणैाँगः क्षेमं च तत्तदुपद्रवाद्यभावेन, त एवेह भव्याः परिगृह्यन्ते । ८७
*અર્થ:–તેથી અહીં જેઓને જ બીજાપાન-ભેદ-પષણથી યોગ અને તે તે ઉપદ્રવાદિના અભાવથી શ્રેમ હોય છે, તેઓ જ અહીં ભવ્ય પરિગ્રહાય છે.
વિવેચન “ यस्य येन प्रकारेण, बीजाधानादिसंभवः। તાજુવો અવચેતે, તથા તાલુપ્તતઃ ”-– શ્રી દષ્ટિસમુચ્ચય, શ્લેક. ૧૩૫.
આ યુક્તિયુક્ત સંકલનાબદ્ધ કારણપરંપરા દર્શાવી, તે પરથી શું ફલિત થયું તેનું નિગમન (Conclusion) કરતાં કહ્યું—પાવ રાધાનોન : ક્ષેમંતત્તડું
ન્નિવાતા–તેથી કરીને, –અહીં સુત્રમાં પાઘ–જેઓને જ, વિક્સમાણ ક્યાના વિષયભૂતને જ–નહિં કે અન્યોને, વીરાનમે ળ:–બીજાધાન-ઉમેદ–પિષણ-વડે; ધર્મવન–ધર્મબીજના, -પ્રશંસાદિથી આધાન વડે, કમેન—ચિંતા અંકુર કરણથી ઉભેદ વડે, પળન—સત્ શ્રુતિ આદિ કાંડ-નાલ આદિ સંપાદનથી પિષણ વડે, એન:–ગ-અપ્રાપ્તલાભલક્ષણ; નં ૪–અને ક્ષેમ–લબ્ધપાલન લક્ષણ. તત્તરૂપવાઘમાન. તે તે ઉપદ્રવાદિના અભાવ વડે; તત્તપવા –તે તે ઉપદ્ર, ચિત્રરૂપ નરકાદિ વ્યસને, સરિ–આદિ શબ્દથી તેના નિબંધનબૂત રાગાદિનું ગ્રહણ છે, તેષામાન–તેઓના અભાવ વડે, અત્યન્ત ઉચ્છેદ વડે; ત ga–તેઓ જ, નહિં કે અન્ય, મળ્યા—ભવ્યો- ઉક્તરૂપ, પ્રિન્સે-પરિગ્રહાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org