________________
યોગક્ષેમ કરે તે જ વિશિષ્ટ ઉપકારકર જ ખરેખર “નાથ”
૧૭૭
વિવેચન આચારિજ ઉવઝાય, સાધક મુનિવર હો દેશવિરત ધરૂજી; આતમ સિદ્ધ અનંત, કારણરૂપે રે ગ ક્ષેમકરૂજી....મહાભદ્ર” શ્રી દેવચંદ્રજી
ત્યારે પ્રશ્ન થ સંભવે છે કે–આ વિશિષ્ટ ન હોય એમાં ભગવાનનું નાથપણું ઘટતું નથી એમ કહેવાનું કારણ શું? તેનું સમાધાન કરવા માટે અત્રે આચાર્યશ્રીએ
ઉત્તરે.ત્તર યુક્તિયુક્ત સંકલનાબદ્ધ કારણપરંપરા દર્શાવી છે. તે યોગક્ષેમ કરે આ પ્રકારે—“ મા ” ઈ. ચાગ-ક્ષેમ કરનાર તે આ (નાથ) તે જ ખરેખર “નાથ” એમ વિદ્વવાદ છે. અર્થાત વિદ્વજને વદે છે કે ખરે નાથ
હેય તે અપ્રાપ્તને વેગ ને પ્રાપ્તનું શ્રેમ (કુશલ) કરાવે એ હોય; એટલે આમ યોગ-ક્ષેમ કરે તે જ ખરેખર “નાથ” છે. ત્યારે આશંકા થશે કે યોગક્ષેમ એ બેમાંથી એકને કે બન્નેને કરનારે ન હોય તે શું નાથ નથી? તેના સમાધાનાથે કહ્યું–તદુભયને (ગ-મના) ત્યાગથી આશ્રયણીય પણ (નાથ) નથી” ર તમાચા આચળs'; અર્થાત્ યોગક્ષેમ એ બન્ને વા બેમાંથી એક પણ જે ન કરતે હાય હાય, એ ભલે આશ્રયણીય-આશ્રય કરવા ગ્ય-ભજવા ગ્ય હોય તે પણ તે પણ નાથ નથી, તો પછી અનાશ્રયણયનું—આશ્રય નહિં કરવા યોગ્યનું તે પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દનો અર્થ છે. એમ કયા કારણથી કહો છો? તે માટે કહ્યું –પર કાર્થથી તતુલક્ષણનો અયોગ છે, માટે –ામર્થન તક્ષTTયોગાત. પરમાર્થથી–નિશ્ચયથી વેગ-લેમ એ ઉભય કરે તે નાથ એવું ઉક્ત નાથલક્ષણ ઘટતું નથી, માટે. એમ ન માનીએ તે શું બાધા આવે? તે કે–આમ પણ તેના અભ્યપગમમાં અતિપ્રસંગ છે, માટે;” આમ નાથલક્ષણને ગ–ઘટમાન પણું નહિં છતાં નાથ તરિકે માનવામાં અતિપ્રસંગ દેવ આવે, માટે. તે તે પછી કૂડી (ભીંત), કૂટી (ઝુંપડી) આદિ પણ આશ્રયરૂપ છે, તેને પણ નાથ પણાની પ્રાપ્તિ થશે! એમ લક્ષ્ય હાર લક્ષણના જવાથી ( Beyond the mark) અતિવ્યાપ્તિદેષરૂપ અતિપ્રસંગ ઉપજશે.
ત્યારે વળી કઈ કહેશે–-ગુણ-અશ્વર્ય આદિ વડે કરીને મહાન હોય તે જ નાથ છે, માટે અતિપ્રસંગ નથી. તેને અત્ર રદીઓ આપે છે કે--મહત્વ માત્રનું અહીં અપ્ર
જકપણું છે, માટે યોગ-ક્ષેમ રહિત એવા કેવલ મહત્ત્વમાત્રનું વિશિષ્ટ ઉપકારકરનું જ અત્રે નાથપણાની બાબતમાં અપ્રજકપણું છે, અહેતુપણું છે. તત્વથી નાથપણું અર્થાત જેના થકી ભક્તજનનું યોગક્ષેમરૂપ પરમાર્થ પ્રયજન સિદ્ધ
થતું નથી, તે મહત્વ માત્ર અજિક છે. આમ અDયેજકપણું કયા કારણથી કહે છે ? તે માટે કહ્યું–‘વિરાટોત પણ તરતો નાથત્યાતા – વિશિષ્ટ ઉપકારકરનું જ તત્ત્વથી નાથપણું છે, માટે યોગક્ષેમરૂપ વિશિષ્ટ-ખાસ ઉપકાર કરે તેનું જ તત્ત્વથી–નિશ્ચયથી નાથપણું–નાથભાવ છે, માટે.
૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org