________________
૧૭૬
લલિત વિસ્તરા : (૧૧) “ઢોલ નાખ્ય: પદ વ્યાખ્યાન
ગ–ક્ષેમ કરે તે જ ખરેખ નાથ, એમ સંકલનાબદ્ધ યુક્તિથી પ્રતિપાદન કરે છે–
योगक्षेमकृदयमिति विद्वत्प्रवादः, न तदुभयत्यागाद् आश्रयणीयोऽपि परमार्थन तल्लक्षणायोगात्, इत्थमपि तदभ्युपगमेऽतिप्रसङ्गात्, महत्त्वभात्रस्येहाप्रयोजकत्वात् , विशिष्टोपकारकृत एव तत्त्वतो नाथत्वात् , औपचारिकवाग्वृत्तेश्च पारमार्थिकस्तवत्वा
सिद्धिः।८६
"અર્થ ગ-શેમ કરનારે તે આ (નાથ) એમ વિદ્વતપ્રવાદ છે, તદુભયના (ગક્ષેમના) ત્યાગથી આશ્રયણય પણ (નાથ) નથી,–પરમાથથી તતલક્ષણને અાગ છે માટે, આમ પણ તેના અભ્યપગમમાં અતિપ્રસંગ છે માટે, મહત્ત્વમાત્રનું અહીં અપ્રાજકપણું છે માટે, વિશિષ્ટ ઉપકારકરનું જ તત્વથી નાથપણું છે માટે; અને ઔપચારિક વાવૃત્તિથી પારમાર્થિક સ્તવપણની અસિદ્ધિ છે. ૬
પરિ –કયા કારણથી ? કારણ કે–ચોકમત – ગ–ક્ષેમ એ બનેને કત્ત, અવન– આ, નાથ, તિ–એમ, વિEલ્બવલી-વિદ્વતપ્રવાદ પ્રાજ્ઞપ્રસિદ્ધિ છે. યોગ અને ક્ષેમ એ બેમાંથી કોઈ એકનો કર્તા વા સર્વથા તેનો અકર્તા નાથ હશે? એવી આશંકાને નિરાસ અથે કહ્યું –ન-ન જ, તકુમાત–તદુક્યત્યાગથી; તમચં–તદુભય, ગ–ક્ષેમ ઉભય, સર્વથા તત્વરિત–સર્વથા તેના પરિવારથી વા આ બેમાંથી કેઈ એકના આશ્રયણુથી, માળનાથsfu–આશ્રયણીય પણ, અર્થિવવાથી ગ્રાહ્ય પણું નાથ. તો પછી અનાશ્રયણીયનું તે પૂછવું જ શું ? એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–પરમાર્થન–પરમાર્થથી, નિશ્ચયપ્રવૃત્તિથી. તક્ષrriaતતલક્ષણના અગથી, નાથલક્ષણના અગથી. ઉભયકરપણું જ તલક્ષણ છે એ ઉક્ત જ છે. વિપક્ષે બાધક કહ્યું–સ્થમrg–આમ પણ, તલક્ષણઅાગે પણ; તલક્ષણગે તે પ્રસંગિત છે જ, એમ
અપિ”પણ શબ્દનો અર્થ છે; અતિકાત–અતિપ્રસંગને લીધે. અકિંચિતકર એવા કુડી (પાઠાંતર કુટી) આદિને પણ નાથપણાની પ્રાપ્તિ થશે, તે માટે. ત્યારે ગુણ-ઐશ્વર્ય આદિથી મહાન જ નાથ છે એટલે અતિપ્રસંગ નથી એમ આચંકીને કહ્યું
મહરવમાત્રશુ–મહત્વમાત્રના, યોગ–ક્ષેમરહિત કેવલ મહત્ત્વના જ, ફુદ–અહીં, નાથત્વમાં, સાત્યતિ–અપ્રોજકપણાને લીધે, અહેતુપણાને લીધે. ક્યા કારણથી ? તે માટે કહ્યું વિરાણપરત –વિશિષ્ટ ઉપકાર કરનારના જ, યોગક્ષેમલક્ષણ ઉપકાર કરનારના જ–નહિ કે અન્યના, તતિ તત્ત્વથી, નિશ્ચયથી નાથવતિનાથપણને લીધે. ત્યારે ઉપચારથી મહાન નાથ હશે ? એમ આશંકીને કહ્યું –
સૌજવારિવાવા_કૃ–ઔપચારિક વાવૃત્તિના. ઉપચારથી અનાથમાં આધિજ્યસામર્થ્યથી નાથધર્મના અધ્યાપથી ઉપજેલી તે વારિ–ઔપચારિકી, અને તે વાવૃત્તિ-વાવૃત્તિ, તસ્થા–તેના, ર–પુનઃ અર્થમાં છે. પરમાર્થિરતવાસf–પારમાર્થિક સ્તવપણની અસિદ્ધિ છે. સદભૂત અર્થ સ્તવરૂપની અસિદ્ધિ છે. “ દાિ નાથત્યાનપત્ત: – અનીદશમાં નાથત્વની અનુપપત્તિને લીધે, એમ પૂર્વ સાથે સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org