SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ લલિત વિસ્તરા : (૩૩) “નમ fix: નિતમખ્ય ' પદ વ્યાખ્યાન તેમજ–દષ્ટિ વિના જેમ બાહ્ય પદાર્થોનું દર્શન થાય નહિ. પણ દષ્ટિથી જ દર્શન થાય, તેમ અતીન્દ્રિય અર્થોનું જે દર્શન કરવું હોય તે આગમ અને યુક્તિ એ બે દષ્ટિ એવી સંપૂર્ણ છે કે તે વડે તે અતીન્દ્રિય અર્થોના સદ્ભાવની–હેવાપણાની અને સત્ન સાચા-યથાર્થ ભાવની પ્રતિપત્તિ-પ્રતીતિ–માન્યતા હોય છે. ત્યારે આગમ કયું? “ગામો હતા’ આપ્તનું–વિશ્વાસપાત્ર–પરમાર્થે વિશ્વસનીય એવા આપ્ત પુરુષનું વચન તે જ આગમ છે. અને આપ્ત કણ? “આતં ક્ષચ વિદુર’ જેના દેષ ક્ષય પામ્યા છે તે વીતરાગ; આપ્તવચન તે કારણ કે વીતરાગ છે તે અમૃત–મૃષા વાક્ય બેલે નહિં,-હેતુને આગમ અસંભવ છે માટે તેને આવરણ નથી એટલે અજાણતાં પણ અસતુ ન બોલે. અને આપ્ત પણ તે જ કે જેના દોષને આવરણ કન્યા હોય. જેના રાગ-દ્વેષમહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ આપ્ત” હેવા ગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન સર્વ વીતરાગ અસત્ય પણ હોય ને તેના પવ વિશ્વાસ મૂકી શકાય નહિં. અને તે જ આપ્ત રાગ-દ્વેષ–મોહાદિ હોય છે તેથી પણ અસત્ય વદવાને પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિ. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હેઈ વિશ્વાસપાત્ર હેય-આપ્ત હોય. એટલે જે કંઈ સર્વજ્ઞ વીતરાગ હોય તે જ આપ્ત છે ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હોઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્ત વચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે.” - શ્રી યોગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૩૪૯ અને રાગ-દ્વેષ–અજ્ઞાનાદિ હેતુને અસંભવ છે કે નહિં તે આ ઉપપત્તિથી જયુકિતથી જ પ્રાયે બુધજનેથી જાણવામાં આવે છે, કારણ કે “વાથઢિા વા ? વકતાઓ વાક્યલિંગી છે, અર્થાત્ વચન એ જ એના વક્તાને વાર્જિા fu ઓળખવાનું લિંગ-ચિન્હ છે, એટલે નિર્દોષ નિર્મલ શુદ્ધ વચન વો ” પરથી નિર્દોષ નિર્મલ શુદ્ધ વક્તાને વિચક્ષણ બુધજને ઓળખી લે છે, અનુમાની લે છે અને નવાવ પuઉત્તમતા સવાક્યસવચન છે તે ઉપપત્તિમ–ઉપપત્તિવાળું-યુક્તિયુક્ત હોય જ. નહિં તે જે તે ઉપપત્તિમંતપણાથી-યુકિતયુક્તપણાથી રહિત હોય, તે અતિપ્રસંગઅતિવ્યાપ્તિ દેષ આવે, સર્વને જ ઉપપત્તિની-યુક્તિની પ્રાપ્તિ થશે, અને એમ આ મહાન અનર્થ આવી પડશે. એટલે પ્રસંગથી સર્યું ! જ “ રોપાવજળનિર્નિચતિરાયનાત ! क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥" શ્રી સમંતભાચાર્યજી કૃત આપ્તમીમાંસા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy