SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ સદનુણાનલક્ષણ ને તે થકી ભાવવિશુદ્ધિ : અપેક્ષાવંતને તે મૃષાવાદ જ ૪૭૫ કરણે પ્રીતિ–તે ક્રિયા કરવામાં પ્રીતિ–ચિત્તપ્રસન્નતા, એમ સદનુષ્ઠાનલક્ષણ અને સદનુષ્ઠાન સેવન થકી ક્લિષ્ટ કર્મ હણાઈ જવાથી સર્વત્ર કૃત્યમાં તે થકી ભાવવિશુદ્ધિ અવિદ્ધ–વિના અભાવ, તેના ફલપ્રભાવે સંપદાગમ-સંપત્તિનું આવવું, યથાસૂત્ર કિયા જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા અને તે ક્રિયામાં નિષ્ણાત એવા તજજ્ઞની સેવા–આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આવા આ સદનુષ્ઠાન થકી તે તે ભાવની વિગુદ્ધિને લીધે અભિલષિત-વાંચ્છિત અર્થની પ્રાપ્તિ હોય છે, જેમ શેરડીમાંથી સહેતુનાગ થકી કેમે કરીને સાકરની પ્રાપ્તિ હોય છે તેમ. “ક્રિયા પ્રત્યે આદર પ્રીતિ ભારી, નિર્વિન શ્રી સંપદાલબ્ધિ સારી; જિજ્ઞાસા ને તજજ્ઞ સેવા સુજાણે! સકિયાના લક્ષણે એહ જાણે.” - શ્રી એગદષ્ટિકલશ, ૯૨. (સવરચિત) પણ નટાદિ જેવા ગુણપી અપ્રેક્ષાવતને આ કાયોત્સર્ગ પાઠ તે મૃષાવાદ જ છે, ને એને મિથા આત્મસંતોષ તે મિથ્યાત્વગ્રહવિકાર છે, એના સમર્થનમાં સુભાષિત ટાંકી, પ્રેક્ષાવંતને આશ્રીને જ આ સૂત્ર સફલ છે. એમ ઉપસંહાર કરે છે– २ अप्रेक्षावतस्तु यदृच्छाप्रवृत्तेः नटादिकल्पस्य गुणद्वेषिणो मृषावाद एव, अनर्थयोगात्, तत्परितोषस्तु तदन्यजनाध:कारी मिथ्यात्वग्रहविकारः । यथोक्तमन्यैः"दण्डी खण्ड निवसन, भस्मादिविभूषितं सतां शोच्यम् । पश्यत्यात्मानमलं, ग्रही नरेंद्रादपि ह्यधिकम् ॥१॥ मोहविकारसमेतः, पश्यत्यात्मानमेवमकृतार्थम् । तव्यत्ययलिङ्गरतं कृतार्थमिति तद्ग्रहावेशात ॥२॥ इत्यादि।" तस्मात्प्रेक्षावन्तमङ्गीकृत्यैतत्सूत्रं सफल प्रत्येतव्यमिति ॥२५७ અર્થ:–પરંતુ યદચ્છા પ્રવૃત્તિથી નટાદિ સમા ગુણષી અપેક્ષાવંતને તે મૃષાવાદ જ છે,–અનઉ ોગને લીધે. તેને પરિતોષ તો તદન્ય જન અધિકારી (હેઠા પાડનેરે) મિથ્યાત્વગ્રહવિકાર છે. જેમ અન્યોએ કહ્યું છે – ખંડ વસ્ત્ર (લગેટી)વાળા, ભરમાદિથી વિભૂષિત, સંતને શેશ્ય એવા પિતાને રહી (Bહાવિષ્ટ) એવો દઠ્ઠી રાજા કરતાં પણ અધિક દેખે છે! એમ મેહવિકારસમેત (પુરુષ) તેને વ્યત્યય (વિપરીત) લિગમાં રત એવા અકૃતાર્થ પિતાને કૃતાર્થ એમ તેના પ્રવેશને લીધે દુખે છે ! તેટલા માટે પ્રેક્ષાવંતને અંગીકૃત કરી (આશ્રી) આ સૂત્ર સફલ પ્રતીતવા યોગ્ય છે.ર૫૭ f -guત ઈત્યાદિ. તૈ–તે મિયા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી, પરત : કતાર્થતારૂપ પરિતેષ, તુ–પુનઃ અર્થ માં, તજજ્ઞનાધારા–તેનાથી અન્ય જનને અધિકારી, સમ્યક સાથોસગ કારી લેકનો નીચત્વવિધાયી, મિથાઇવિજs:–fમથાળમેજ-મિયાવ જ, ઉન્માદરૂપતાથી પ્ર ગ્રહ, દેવિશેષ, તથ–તેને, વિર:-વિકાર. વિ–એમ, ગ્રહપ્રકારથી. તરચત્રિતં-તા–તેને, કૃતાર્થને, થયા-વ્યત્યય, અકૃતાર્થ, તરા-તેના, સિરાનિલિંગે, ઉÚખલ પ્રવૃત્તિ આદિ, તેપુ—તેએમ, રત–રત. તારાત- ga ઘg:–તે જ પ્રહ, મેહવિકાર ગ્રહ, તી–તેના સારાતુ આવેશ થકી, ઉદ્રક થકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy