SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ લલિત વિસ્તરા : વન્દનાકાવ્ય રત્ર વિવેચન શુદ્ધાતમ નિજ ધર્મ, રુચિ અનુભવથી હો સાધન સત્યતા દેવચંદ્ર જિનચંદ્ર ભક્તિ પસાથે, હે હેશે વ્યક્તતા.... ઈશ્વર.” શ્રી દેવચંદ્રજી આમ ઉક્ત પ્રકારે આદરાદિયુક્તપણાથી શ્રદ્ધાદિસંપન્ન એવા પ્રેક્ષાવતને આ કાયેત્સર્ગ સૂત્રપાઠ મૃષાવાદ નથી, પરંતુ યદચ્છા પ્રવૃત્તિથી નટાદિ સમા એવા ગુણષી અપેક્ષાવંતને તે મૃષાવાદ જ છે-અનર્થગને લીધે. – ક્ષા. અપેક્ષાવંતને વત્તeતુ યાદશા પ્રવ્રુત્તે વિGિ Truળ કૃપયા વે તે મૃષાવાદ જ નથી'-ફાવે તેમ. જેમ તેમ સ્વછંદપ્રવૃત્તિથી જે નાટકને પાઠ ભજવનારા નટ-વેષવિડંબક નાટકીઆ જેવા છે, એવા ગુણષી–સાચા સંત જનેના ગુણને દ્વેષ કરનારા મત્સવંત અપેક્ષાવંત-અવિચારી જન છે, તે પિપટની જેમ “શ્રદ્ધાથી, મેધાથી” વગેરે પાઠ પઢે તે તો મૃષાવાદ જ છે. પ્રગટ મોટું જૂઠાણું જ છે, કારણ કે શ્રદ્ધાદિ ભાવ તે તેને છે નહિં, એટલે તેમાં અને રોગ નથી, અથવા અનર્થને વેગ છે માટે. અર્થાત્ હું કયેત્સર્ગ કરું છું એ દુનીયાને દેખાડવાને નાટકીય દેખાવ કરી તે માયાજાલરૂપ દંભ જ સેવે છે, એટલે ધર્મને ટૅગ કરનારા તેને દુર્ગતિ આદિ અનર્થને વેગ સંભવે છે. આ મિથ્યા કાયોત્સર્ગ કરનારે અપેક્ષાવંત હું કાર્યોત્સર્ગ કરું છું એમ ભલે પિતાના મનને મનાવી સંતોષ માનતે હોય, પરંતુ તેનો પરિતેષ તે તદન્ય જનેને અધકારી (હેઠા પાડનાર) મિથ્યાત્વગ્રવિકાર છે.”—તા . મિથ્યા તાકતુ તયાધાર fમચારિત્ર:', અર્થાત્ તે આત્મસતિષીને મિથ્યા કાયોત્સર્ગ કરનારને આ કૃતાર્થતારૂપ પરિતે તે તેનાથી મિથ્યાત્વ વિકાર ! અન્ય એવા સમ્યક્ કાર્ય કરનારા લેકને અધિકારી, નીચે હેઠે પડનાર એ મિથ્યાત્વરૂપ પ્રહને વિકાર જ છે. અત્રે લલિતવિસ્તરાકારે સુભાષિત ટાંકયું છે––ઉન્માદરૂપ પ્રહ (ભૂત-ઝડ) વળગ્યું છે એ કહી દડી-દડધારી, જેણે ખંડમાત્ર વસ્ત્ર–લંગટી પહેરેલ છે, ભસ્મ વગેરેથી જે વિભૂષિત છે, અને રાજ્યનેને જે શોચ કરવા ચગ્ય છે, એવા પિતાને તે રાજા કરતાં પણ અધિક માને છે ! તેમ મેહવિકારથી યુક્ત એ બહાવિષ્ટ, ઉખલ-સ્વછંદ-ઉન્મત્ત પ્રવૃત્તિ આદિ વિપરીત લિંગમાં રત એવા અકૃતાર્થ પિતાને કૃતાર્થ- કૃતકૃત્ય માને છે ! આમ મિથ્યા કાત્સર્ગ કરનારા અપેક્ષાવંત જનને આત્મસંતોષ (Self-Satisfaction ) ઉક્ત પ્રહાવિષ્ટ દંડી જેમ ઉન્મત્ત ચેષ્ટા માત્ર છે ! “તેટલા માટે પ્રેક્ષાવંતને અંગીકૃત કરી (આશી) આ સૂવ સફલ પ્રતીતવા યોગ્ય છે'.—તરમાં પ્રેક્ષાવત માન્યતામૃત્રે ૮ વતવ્ય ' એમ તાત્પર્ય છે. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy