SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વન્દ્વનાકાયાત્સગ સૂત્ર R૭અથ : અને એનુ' અનુષ્ઠાન જ એમ અહીં ઉપાય છે, તથા તથા પ્રકારે સદ્ભાવશાધન વડે કરીને એમ પિરભાવનીય છે, પરાએ પણ કહ્યુ છે કે— ૪૭૪ 66 આદર, કરણમાં પ્રીતિ, અવિઘ્ન, સદ્ આગમ, જિજ્ઞાસા, અને તજ્જ્ઞસેવા એ સઢનુષ્ઠાનનું લક્ષણ છે. આથી તે તે ભાવ વિશુદ્ધિ થકી અભિલષિત અની પ્રાપ્તિ હોય છે,જેમ સદ્ હેતુયોગથી ક્રમે કરીને બ્લુમાંથી સાકરની પ્રાપ્તિ હોય છે. ઇત્યાદિપ વિવેચન “આદર કિરિયા રતિ ઘણીજી, વિશ્વન ટળે મિલે લચ્છિ; જિજ્ઞાસા મુધ સેવનાજી, શુભ કૃતિ ચિન્હ પ્રત્યચ્છિ આદરાચુિક્તપણે આનુ' અનુષ્ઠાન એ જ અહીં ઉપાય અને ઇક્ષુ પીલે તેા રસ નીકળે, રસને ઉકાળે તેા ગાળ મળે, ગેાળને શુદ્ધ કરે તા ખાંડ–સાકર નીપજે; આમ પીલન આદિ ઇક્ષુમાંથી રસાદિ પ્રાપ્તિના ઉપાય છે; તેમ— એનું અનુષ્ઠાન જ એમ અહી' ઉપાય છે. ’ 'एतदनुष्ठानमेव ચમિયોપાય:।' અર્થાત્ એમ-આદરાદિયુક્તપણે માનું-કાયાત્સગનું અનુષ્ઠાન જ અહીં સાકર આદિ સમા શ્રદ્ધાદિના ભવનમાં–પરિ ણુમનમાં ઉપાય છે. કારણ કે આદરાદિથી કાયાસ અનુષ્ઠાન કરતાં કરતાં ‘તથા તથા પ્રકારે સદ્ભાવ શેાધન વડે કરીને ’— તથા તથા સહુમાયરોધનેન ’તેવા તેવા પ્રકારે આત્મપરિણામના નિર્મલીકરણ વડે કરીને શ્રદ્ધાદિ ભાવ ઉલ્લસે જ છે. માટે મુમુક્ષુએ આદરાયુિક્તપણે કાર્યાત્સર્ગ કરવારૂપ ઉપાય કર્યાં જ કરવા એમાં રઢ લગાડીને મંડયા જ રહેવું, એ જ તાત્પર્ય છે. ‘એમ પિરભાવનીય છે?—પરિભાવન કરવા ચેાગ્ય છે. "" શ્રી ચાગદષ્ટિસઞાય, ૪,૧૭ અન્યદર્શનીય મુમુક્ષુઓનું પણ આ સાથે સંવાદી વચન છે કે ‘આદર, કરણે પ્રીતિ ઇ॰' અર્થાત્ આદર એટલે આ આદરવા ચેાગ્ય છે એમ પ્રસ્તુત ક્રિયા પ્રત્યે ઉપાદેય ભાવ; ન્નિા—ઉપાયવ’તને એમ પૂર્વે કહ્યું, એટલે ઉપાય જ દર્શાવે છે—પતનુઠ્ઠાનમેવ ચ—અને એનું અનુષ્ઠાન જ, પ્રકૃત કાયાત્સ`વિધાન જ, નહિ કે પુનઃ અન્ય, T—સમુચ્ચયે, પણમ્—એમ, સામાન્યથી આદરાયુિક્ત, હૈં હૈં—અહીં,—શક'રાદિ પ્રતિમ શ્રદ્દાદિના ભવનમાં, ૩પાચ:—ઉપાય, હેતુ. કયા કારણથી ? તે માટે કહ્યું—તથા તથા—તે તે પ્રકારે, સદ્ભાવરોધનેન—સદ્ભાવશેાધનવડે કરીતે, શુદ્ધ પરિણામના નિમ`લીકરણ વડે, તિ—એ, મિત્રનીય—અન્વય-વ્યતિરેકથી આ આલેાચનીય છે. આ પણુ પરમતથી સંવાદિત કરતાં કહ્યું—— Jain Education International જીવતં ચ—કહેવામાં આવ્યું છે, વિ—પરાયી પણ, મુમુક્ષુએથી, શું કહેવામાં આવ્યું છે ? તે માટે કહ્યું—ગાવર ઇત્યાદિ શ્લોકય સુગમ છે. તેા પણ અવિનઃ—સનુષ્ઠાનથી નિહત ઉલષ્ટકમ - તાથી સર્વત્ર કૃત્યમાં વિઘ્નઅભાવ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy