________________
ક્ષુ-દિ ઉપરાવાળા ચિત્તધર્માં : કષાયાદ્રિ કટુપણું તે શમભા
૪૭૩
સુ-રસાદિ
અન્યથી પણ અભિધાન છે. માટે ' અર્થાત્ અન્યદનીએ આ આદરાદિ શ્રદ્ધાદિ ચિત્તધર્મોને-મનઃપરિણામેને-ઇક્ષુ, રસ, ગોળ, ઉપમાવાળા ચિત્તધર્માં ખાંડ, સાકરની ઉપમા આપે છે. અને તેમાં, જૂનુષં સમાવિ’ તદરાદિ ઇક્ષુ સમું છે, એટલા માટે એના થકી ક્રમે કરીને
ઉપાયવતને સાકરમદિ સમું શ્રદ્ધાદિ હાય છે.' અર્થાત્ તે પ્રસ્તુત કાયાત્સના આદર-ઉપાદેયભાવ, કરવામાં પ્રીતિ આદિ જે છે તે ઇ-શેરડી પીલવા-ઊકાળવા વગેરે ઉપાય કરનારને જેમ શેરડીમાંથી સાકરની પ્રાપ્તિ હેાય છે; તેમ ઇંન્નુ સમા આ આદરાદિ થકી સાકર--ખાંડ-ગાળ--રસ સમા શ્રદ્ધાદિની પ્રાપ્તિ હાય છે.
સમાન છે. અનુક્રમે રસ, પાયવતને
ઉષાયાદિ કદ્રુકપણુ તે ામમાય
બીજી કાઈ ભૃપમાં નહિં મૂકતાં આ ઇન્નુઆદિની ઉપમા કેમ મૂકી ? તા કે · જવાયાવિયુનિોવ્રત: ' -‘ કષાયાદિ કટુકણાના નિરોધ થકી ચિત્તના શમમા આપાદનના સામ્યથી એમ ઉપન્યાસ છે.' રામમાધુર્યાવા-નસાથેન ચેતન ત્રમુન્થાત્ત:’અર્થાત્ ઇક્ષુઆદિ જેમ કડવાશને દૂર કરી સીડાશ ઉપાવે છે, તેમ આ આદરાદિ શ્રદ્ધાદિ કષાય-વિષયાદિ કડવાશના નિધ કરી, ચિત્તનું શમ-ઉપશમરૂપ માધુ-મીઠાશ ઉપજાવે છે; અને જેમ ઇંન્નુ આદિના માથી ચિત્ત પ્રસન્ન થાય છે, તેમ શમમાથી ચિત્ત પ્રસન્ન થાય છે, રીઝે છે. એમ કડવાશ દૂર કરી મીઠાશ ઉપજાવનારૂપ સાદશ્યથી એમ ઇક્ષુઆદિની ઉપમાથી આદરાદિના ઉપન્યાસ છે.
પામી ઇક્ષુ સમ સરસ સષ્ટિ મિત્રા અનૂપી, ભવ્યેા પામે રસ સુમધુરા મિષ્ટ સંવેગ રૂપી; શુદ્ધિ તેની થઈ જઈ પરા શર્કરા શુદ્ધ પાવે,
ને આસ્વાદે અનુભવ સુધા નિત્ય આનંદ ભાવે. —શ્રી યાગદષ્ટિકળા, (સ્વરચિત)
"
આદરાદિયુક્તપણે આ કાર્યાત્સગનું અનુષ્ઠાન જ સદ્ભાવશાધનથી અહી' સાકરાદિ સમા શ્રાદિના પરિણમનમાં ઉપાય છે, અને એ અંગે અન્યદર્શીનીઓની પણ સંમતિ છે, એમ દર્શાવે છે.
आदर करणे प्रीतिर विघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥१॥ अतोऽभिलषितार्थाप्तिस्तत्तद्भावविशुद्धितः । यक्षोः शर्कराप्तिः स्यात्कमात्मदेतुयोगतः ||२|| Tr=”૨૬
એટલા માટે ગેાળ, ખાંડ, પશ્ચાનુપૂર્વી થી
२७ एतदनुष्ठानमेव चैत्रमिहोपायः तथा तथा सद्भावशोधनेनेति परिभावनीयं । उक्तं च परैरपि
66
૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org