SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ લલિત વિસ્તરા : વન્દનાકોત્સગ સૂત્ર ઇશુ-રસાદિ ઉપમાવાળા ચિત્તધર્મો છે એ અન્યદર્શનીઓના કથન પરથી તેઓની અત્ર સંમતિ દર્શાવી, હ્યુસમાં તઆદરાદિમાંથી ક્રમે કરીને ઉપાયવંતને સાકર આદિ સમા શ્રદ્ધાદિ હોય છે, ઈ. પ્રકારે પ્રસ્તુત ઉપમા ઘટાડે છે २६इक्षुरसगुडशकरोपमाश्चित्तधर्मा इत्यन्यैरप्यभिधानात, इक्षुकल्पं च तदादरादीति भवत्यतः क्रमेणोपायवतः शर्करादिप्रतिम श्रद्धादीति। कषायादिकटुकत्वनिरोधत: शम. माधुर्यापादनसाम्येन चेतस एवमुपन्यास इति । १५ અર્થ :–અક્ષ-રસ-ગળ-ખાંડ-સાકરની ઉપમાવાળા ચિત્તધર્મો છે એમ અજેથી પણ અભિધાન છે માટે. અને તદુઆદરાદિ ઇક્ષુ સમું છે, એટલા માટે એના થકી ક્રમે કરીને ઉપાયવંતને સાકર આદિ સમું શ્રદ્ધાદિ હોય છે. કષાયાદિ કટકપણાના નિરોધ થકી ચિત્તના શમ-માધુર્ય આપાદનના સાયથી એમ ઉપવાસ છે. ૫૫ વિવેચન “દીઠી હે પ્રભુ! દીઠી જગગુરુ તુજ, મૂરતિ હે પ્રભુ! મૂરતિ મેહન વેલડી; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણ, લાગે હે પ્રભુ! લાગે જેસી શેલડીજી...” શ્રી યશોવિજયજી. આ જે કહ્યું તે અંગે અન્યદર્શની મુમુક્ષુઓની પણ સંમતિ છે,–“ભુતપુડરીપમાંfશ્ચત્તપમ’–ઈશુ-રસ-ગળ-ખાંડ-સાકરની ઉપમાવાળા ચિત્તધર્મો છે એમ - fજા-શ્વાસજીવરાજપમા–જુદારિમ: 7:–ક્ષઆદિ જનપ્રતીત પંચથી, કપમા–સાદસ્ય, કાં તે તથા–છે જેઓનું તે તથા. ઉત્તરથમ –ચિત્તધર્મો, મનઃપરિ. ણામે, ત–એમ આ અર્થના, અશ્વેftતન્ત્રાન્તરીયાથી, પુતઃ અમારાથી તે પૂછવું જ શું? અમિષાનાત–ભણુનને લીધે. આ બે પ્રકૃતિ જ ઉપમાન-ઉપમેયની યોજના કહી– ર–અને ઇક્ષુ સદસ, તલાવિતરિકન–તેમાં, કાયોત્સર્ગમાં, સાવરઆદર, ઉપાદેય ભાવ, માત્ર શબ્દથી જે પ્રત્યાદિ-કરણમાં પ્રીતિ આદિ, તિ–આ કારણ થકી, મવતિ–થાય છે, સંપજે છે. સંતા–આના થકી, સમાં આદરાદિ થકી, ત્ર –ક્રમે કરીને, પ્રકર્ષપરિપાટિથી, કુપાયવતઃ–ઉપાયવંતને, તતયુક્તને, –સાકર, માલિ શબ્દથી પશ્ચાનુપૂવીથી ખાંડ આદિનું ગ્રહણ છે, તામં–તેની સમું, પ્રકૃત સૂત્રમાં ઉપાર શ્રદ્ધા-મેધાદિ ગુણપંચક, તિ– પરિસમાપ્તિમાં. શંકા–દષ્ટાન્તરના બુદાસથી દક્ષ આદિ ઉપમાને ઉપન્યાસ કેમ? એમ આશંકીને કહ્યું યાત્િત્વનિરોત:- HTયા:-કષાય, ક્રેધાદિ, અરિ શબ્દથી ઇન્દ્રિયવિકારાદિનું ગ્રહણ છે, ત જાવં–તેઓ જ કટુક-કટુક ભાવ, તહ્ય–તેના, નિષત-આત્મામાં નિરોધ થકી. શું? તે માટે કહ્યું–રામપુ નાગ્યેન-રામઉપશમ, સ વ માધુ–તે જ માધુર્ય, મધુરભાવ -પ્રીનહેતુ પણાને લીધે, તQતેનું, સૂપાનં-આપાદન, વિધાન, તેન ત૨ વા–તે વડે વા તેનું, સાણં–સાદસ્ય, તેન–તેથી કરીને, વૈતર--ચિત્તના, મનના, પથ--એમ, ઈક્ષઆદિ ઉપમાન વડે ઉપમેયતાથી, સાન્યાસ --આદરાદિને ઉપન્યાસ, રિ--પરિસમાપ્તિમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy