________________
૭. પુરુષસિંહ ‘પુરુષનંદેમ્યઃ’ પદ વ્યાખ્યાન
• પુરુસિંહ ' સૂત્રનું પ્રયોજનઃ બાહ્યઅ સવાદિ-સત્યવાદીને નિરાસ-
‘एते च बाह्यार्थसंवादिसत्यवादिभिः साङ्कृत्यैरुपमात्रैतथ्येन निरुपमस्तवार्था एवेष्यन्ते, 'हीनाधिकाभ्यामुपमा सृषेति वचनाद् एतव्यवच्छेदार्थमाह-६६
‘ દુમિંદમ્ય ’કૃતિ કે
અર્થ :અને એએ—માણુ અર્થસાદિ સત્યવાદી એવા સાકૃત્યોથી ઉપમાના વિતપણાએ ( અસત્યપણાએ) કરીને નિરુપમ સ્તવા જ માનવામાં આવે છે,‘હીન અધિકથી ઉપમા મૃષા' એ વચનથી; એના વચ્ચે અર્થે કહ્યું--?
૬૬
'
‘ પુરુષસ હાને
વિવેચન
“વામાનન્નુન જિનવર મુનિમહે વડે રે,
જિમ સુરમાંહિ સેહે સુરપતિ પરવડે રે;
જિમ ગિરિમાંહિ સુરાચલ મૃગમાટે કેસરી રે,
જિમ ચંદન તરુમાંહિ સુભટમાંડુિ મુર અરિ રે ...શ્રી યશોવિજયજી
અને ઉક્ત વિશેષણુસંપન્ન એવા એએ—મત ભગવત, માહ્ય અર્થ સાથે સવાદિ તે સત્ય એવુ વદનારા સાસ્કૃયૈધી નિરુપમ સ્તવા જ---ઉપમા રહિત સ્તવને જ
Jain Education International
પર્વાસા વાઘ ઈર્શાદ, સમ્યક્ શુભભાવપ્રવૃત્તક અને ધૃતનિવત્તક એવું સત્ય વા અસત્ય વચન નિશ્ચયથી સત્ય છે. તેના પ્રતિષેધથી—વદ્યાર્થસંવાદ્યવેદ્ય અંને સવાદી જ, અભિષેક અર્થોથી અવ્યભિચારી જ, સત્યયાલિમિ:-વ્યવહારરૂપ સત્યં—સત્ય વક્તવ્ય છે કૃતિ તું શીહં ચેપાં—એમ વાનુ શીલ છે જેનું, તે તથા—તે તથા, સત્યવાદીએ, તે—તેથી સાથૅ:—સત્કૃત્યોથી, સાંકૃત નામના પ્રવાદીના શિષ્યાથી. ૩૫માચૈતન્થેન—ઉધમાતા વૈતથ્યથી—વિતથપણાથી, સિ–પુણ્ડરીક આદિ સાદશ્યના અલીક પણ।થી-ખાટાપણાથી નિવમતવાઈ ધ્વનિરુપમ'સ્તવાહ જ, સર્વ અસાદશ્યથી વન યેાગ્ય માનવામાં આવે છે. કયા કારણથી? તે માટે કહ્યું:-દીનધિવાસ્યમાં—હીન-અધિક વડે, દીનેન-હીનથી, ઉપમેય અી નીચથી, ધિન ૬-અને અધિકથી, ઉપમેય અર્થાંથી જ ઉત્કૃષ્ટથી, ૩૫મા—સાદૃશ્ય, કૃપા—અસત્ય છે, કૃતિ વચનાત એ વચનથી, એવા પ્રકારના આગમથી,
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org