________________
શ્રત-શાલિવૃદ્ધિમાં વિવેકગ્રહણ જલ : વિવેકથકી સવેગ અમૃતાસ્વાદન શાલિની વાવણીમાં પણ વિવેકરૂપ પુષ્કળ પાણી હોય તે જ કૃત–શાલિ ઊગે ને વધે; પણ વિવેકરૂપ પાણી ન હોય તે શ્રુત-શાલિ ઊગે નહિ ને વધે નહિં. એટલે વિવેકગ્રહણ એ જ આ કૃત-શાલિની વૃદ્ધિમાં મુખ્ય હેતુ છે.
આવા આ વિવેકના મહામહિમાની મુક્તકંઠે પ્રશંસા કરતાં શાસ્ત્રકર્તા આચાર્યજી વદે છે–“મતિના ઉપ ૩નારાય:” – “આ (વિવેક) આશય અતિગંભીર
ઉદાર છે. આ વિવેકરૂપ આશય-ચિત્તપરિણામ પુષ્કળ શ્રુતાવરણના આ વિવેક થકી સંવેગ ક્ષપશમથી પ્રાપ્ત થવા ગ્ય હેવાથી અતિ ગંભીર છે અને અમૃતનું આસ્વાદન સકલ સુખસંપત્તિ આપનાર હોવાથી ઉદાર છે. “જત ક સંવેTI
મૃતાવી” – “આ થકી જ સંવેગ અમૃતનું આસ્વાદન હેાય છે.” આ વિવેક થકી જ, નહિં કે સૂત્રમાત્રથી (પઠનથી), સંવેગરૂપ અમૃતનું આસ્વાદનઅનુભવન હોય છે વિવેકવિહેણ સૂવમાત્ર પાઠથી સંવેગ ઉપજતું નથી, પણ વિવેક થકી જ સંવેગરૂપ સુધાનું અનુભવન હોય છે.
“આ દેહાદિ પરવસ્તુથી ભિન્ન એ શુદ્ધ ચિતન્યસ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહજાન્મસ્વરૂપ જ મહારું છે, બીજું કંઈ પણ મહારું નથી. હું આ દેહાદિ ભાવો નથી, ને આ દેહાદિ ભાવ મ્હારા નથી. માટે હારે આ મ્હારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે માટે હું મહારા આત્મભાવને જ ભજું ને સમસ્ત પર માવપ્રપંચને ત્યજું એ જ છે. આમ સમ્યગદષ્ટિ દષ્ટા પુરુષને સત્પન સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા “શ્રુત જ્ઞાનથી વિવેક ઉપજે છે, શ્રુત જ્ઞાન સમ્યક્રપણે પરિણમ્યાથી સદુ-અસનું ભાન થયું છે, વસ્તુસ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રગટ્યું છે, આત્મા-અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યું છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે.
એટલે તે જીવ આવા દુઃખમય ભયરૂપ સંસારમાં રમતું નથી, પણ જેમ ભયસ્થાનથી કે ઈ મૂઠીઓ વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સમ્યગદષ્ટિ મુમુક્ષુ જીવ પણ સંવેગથી–અત્યંત વેગથી તે સંસારથી ભડકીને ભાગે છે; ક્ષણભર તેને સંસારની મેહિની રુચિકર લાગતી નથી. અથવા સંવેગ એટલે અત્યંત મેક્ષાભિલાષ, તીવ્ર મુમુક્ષુપણું. સમ્યગૃષ્ટિ પુરુષે સહજ આત્મસ્વરૂપને પરમાનંદમય રસાસ્વાદ કર્યો છે, અદ્ભુત
શંકા–ચિતામણિ ચિતામણિપણુ થકી જ સમીહિત ફતવાળે હેય, તેમાં ઉક્ત યત્નથી શું? તે માટે કહ્યું જ -ન જ, અન્યથા-અન્યથા, અજ્ઞાતગુણપણાએ કરીને, યત્ન અભાવે, ઉતfo-આ થકી પણ, ચિન્તામણિ થકી પણુ-શ્રુતજ્ઞાન થકી તે દૂર રહો ! સહિતનિતિ–સમીહિત સિદ્ધિ, પ્રાર્થિત પરઐશ્વર્યની સિદ્ધિ. એ જ દઢ કરતાં કહ્યું – નિરં–પ્રત્યક્ષ છે આ, ક્ષાપૂર્વાજિળાં-પ્રેક્ષાપૂર્વકારીઓને, બુદ્ધિમતાને, પ્રેક્ષચક્ષતા વિષયપણાને લીધે, કે જ્ઞાનપૂર્વ સર્વ યત્ન સમીહિત સિદ્ધિફલવાળો છે. વ્યતિરેક કહ્યો–પાત્તાજિs:–એકાન્ત અવિષય, સદા પણ અસંવૈદ્યપણાને લીધે, ગોચરના –ગયોનિવર્ગને, બલિવર્દ સમ પૃથજો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org