SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૮ લલિત વિસ્તરા : પુષ્કરવારીપાત્ર, શ્રુતસ્તવ મણિમાં ન હોતો નથી, અને અન્યથા આ (ચિન્તામણિ ) થકી પણ સમીહિત સિદ્ધિ હોતી નથી. આ પ્રેક્ષાપૂર્વકારીઓને પ્રકટ છે, આ ( વિક) ગેનિવર્ગને એકાતે અવિષય છે.૧૪ વિવેચન જિણે વિવેક ધરીએ પખ ગ્રહિયે, તત્તજ્ઞાની તે કહિયે; શ્રી મુનિસુવ્રત જે કૃપા કરો તે, આનંદઘન પદ લહિયે.”– શ્રી આનંદઘનજી હવે આ શાલિબીજ આપણ છતથી આક્ષિપ્ત સહકારિકરણરૂપ જલને પ્રતિપાદન કરતાં કહ્યું “ઘર્ષ વિરામ નત્રમ’–‘એમ વિવેકગ્રહણ અત્રે જ છે.” એમ -હમણાં જ કહ્યું તે પ્રકારે અત્રે શ્રુત-શાલિવૃદ્ધિમાં વિવેકથી– અત્રે શ્રુત-શાલિવૃદ્ધિમાં સમ્યક્રઅવધારણુવિચારથી કૃતનું ગ્રહણ અથવા વિવેકનું ગ્રહણ વિવેક-ગ્રહણ તે જલ એ જ જલ છે. જેમ શાલિની વાવણીમાં પાણી અને તે પણ પુષ્કળ પાણી હોય તે જ શાલિ ઊગે ને વધે; તેમ કૃતરૂપ rfસા –હવે શાલિબીજ પણ દષ્ટાંતથી આક્ષિપ્ત સહકારિ કારણરૂપ જલને પણ પ્રતિપાદન કરતાં કહે છે,-gવમુ-એમ, અનન્તરક્ત પ્રકારથી, વિરાળ- વિવેકગ્રહણ, વિન–વિવેકથી, સમ્યઅર્થઅવધારણુવિચારથી, દi–પ્રહણ, સ્વીકાર,–તે મૃતનું; વિવાહ્ય વા–વા વિવેકનું, –પ્રહણ, તે શું? તે માટે કહ્યું–ર–અત્રે, મૃત-શાલિવૃદ્ધિમાં, -જલ, અંભા-પાણી છે. હવે વિવેકને જ સ્તવતાં કહ્યું – અતિજન્માર:–અતિ ગંભીર ઉદાર, પ્રભૂત ભૂતાવરણ ક્ષ પશમથી લભ્યપણાને લીધે અયુજ્ઞાન અને સકલ સુખલાભસાધકપણાને લીધે ઉદાર, ps:–આવિવેકરૂપ, મારૂચ: આશય, પરિણામ. મત gવ–આ થકી જ, વિવેક થકી જ, નહિં કે સૂત્રમાત્રથી પણ સંભાવૃતાવાર સંવેગ અમૃતનું આસ્વાદત (હેય છે), સં--ધર્માદિ અનુરાગ. કહ્યું છે કે – " तथ्ये धर्म ध्वस्तहिंसाप्रबन्धे, देवे रागद्वेषमोहादिमुक्ते। साधौ सर्वग्रन्थसंदर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुराग: ॥" (અર્થાત ) હિંસાપ્રબન્ધ ઓ નષ્ટ છે એવા સાચા ધર્મમાં, રાગ-દ્વેષ-મોહાદિથી મુક્ત દેવમાં, સર્વ ગ્રંથસમૂહથી રહિત સાધુમાં જે નિશ્ચલ અનુરાગ તે સંવેગ છે. વાપૃર્તતે જ ( સંગ ) અમૃત-સુધા, તથાSSાનં–તેનું આસ્વાદન, અનભવ. શંકા-વારુ, ક્રિયા જ ફલદા છે, નહિ કે જ્ઞાન. કહ્યું છે કે " क्रियैव फलदा पुंसां, न फलदं मतम् । ગત: બ્રમણ્યમ જ્ઞો, જ્ઞાનાત મુવિ મત છે ” (અર્થાત) ક્રિયા જ પુરુષોને ફલદા છે, જ્ઞાન ફલદ માન્યું નથી, કારણ કે સ્ત્રી-ભક્ષ્ય–ભેગા જ્ઞાન થકી સુખિઓ નથી હોતા. એટલે વિવેકગ્રહણથી શું? એમ આશંકીને વ્યતિરેકથી અર્થાન્તરઉપન્યાસથી કહ્યું –ન જ, ૩વિજ્ઞાત -અવિજ્ઞાત ગુણવાળા, અનિણત જવરાદિ ઉપશમ-સ્વભાવવાળા નિત્તામૉ–ચિન્તારત્નમાં, ચ7:–તચિત પૂજાદિ અનુષ્ઠાન લક્ષણ યત્ન. જેમ ચિન્તામણિમાં જ્ઞાત ગુણ સતે જ યત્ન ( હેય છે ), તેમ ધૃતમાં પણ. એટલા માટે જ્ઞાનપૂર્વિકા જ ક્રિયા ફલવતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy