________________
વિવેચનકર્તાનું (ટીકાકારનું) મંગલાચરણ
માલિની –
જયે સહજસ્વરૂપી શુદ્ધ ચિંતન્યમૂર્તિ! શ્રીમદ ભગવદહતું ત્યાં તે શાંત મૂરિ! કરતું ચિત સમાધિ આપતું આમશાંતિ, હરતું ભવ ઉપાધિ કાપતું હિબ્રાંતિ. ૧ લલિત અમૃત વાકયે સદે વિસ્તરેલી, લલિત વિસતરા આ સુવ-સ્વણે ગુંથેલી, પ્રતિપ૪ જ પરોવ્યા ન્યાય મૌક્તિક અંગે, ઋષિવર હરિભદ્ર ભક્તિ સંવેગ રંગે. ૨ કુહવિરહકારી દ્વેષમાત્સર્યહારી, લલિત વિસતરા જે “ધર્મસબેધકારી, સ્તવ અતિ ઋષિ સિદ્ધ મુક્તક ઉલાસે, વિવરણ કરવા તે દાસ ભગવાન વિમાસે. કુ
અનુષ્ટ્રપચિમૂર્તિ ભગવદ્ અહંત, ભક્તિ સૂત્ર સંબંધિની, વ્યાખ્યાની કરતી વ્યાખ્યા, ચિભક્તિરસદ્ધિની. ૪ ચિહેમ ધાતુને મેલ, શોધની તવબેધની, આ દાસ ભગવાન્ ગૂથે ટીકા “ચિદ હેમધની.૫
(યુ...)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org