SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મેક્ષ સાથે ચાજે તે ચેાગ’: ‘પરિશુદ્ધ ધર્માં ક્યાપાર-ચારિત્ર તે યોગ’ અને તેવી માક્ષસાધક અધ્યાત્મ પ્રક્રિયા તેનું નામ જ ચાગ, આત્માની શુદ્ધ સ્વભાવમય ‘સ્વસ્થ' રાગ્ય અવસ્થારૂપ માક્ષનું ચેાજન (જોડાણ) કરાવે તે જ ‘ચાગ’, —‘મોક્ષે યોગનાટ્યો. પરિશુદ્ધ એવા સર્વાં જ ધમ વ્યાપાર તે ચેગ’ એમ ચેગવિંશિકામાં મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલી વ્યાખ્યા પણ ઉક્ત મુખ્ય વ્યાખ્યાની અંગભૂત હાઈ એને જ ચરિતાર્થી કરે છે, કારણકે આ જ લલિતવિસ્તરા ગ્રંથમાં કહ્યું છે તેમ 6 इह धर्मः चारित्रधर्मः परिगृह्यते, स च श्रावक साधुधर्मभेदेन द्विधा ' ઈ.~~~અહીં ધર્મ તે ચારિત્રધર્મ પરિગ્રહાય છે, અને તે શ્રાવકધર્મ અને સાધના ભેદથી એ પ્રકારના છે, અને તે પ્રત્યેક સ્વસ્વભૂમિકાચિત ક્રિયાથી સાધ્ય એવા આત્મપિરણામ જ ' છે, એમ અત્ર સ્પષ્ટ કહ્યું છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજી પણ આના પ્રતિધ્વનિ કરતાં ‘ધારિત્ત વહુ ધમ્મો' ઈ. પ્રવચનસારની સુપ્રસિદ્ધ ૭મી ગાથામાં X પ્રકાશે છે કે ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધમ છે, ધમ જે છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મેહ-ક્ષેાભ વિનાના આત્માના પિરણામ છે.' અર્થાત્ આની પરમ અદ્ભુત વ્યાખ્યા કરતાં પરમ સમર્થ ટીકાકાર મહર્ષિ અમૃતચદ્રાચાર્યજીએ કહ્યું છે. તેમ સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, તે જ વસ્તુસ્વભાવપણાથી ધમ છે, તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે, અને તે જ દર્શનમેાહિનીય અને ચારિત્રમેાહિનીયના ઉદયથી ઉપજતા સમસ્ત માહ–àભના અભાવથી અત્યંત નિવિકાર એવા ચારિત્ર=ધ = સામ્ય = સમ તે જ શમ છે, તે જ પરભાવ-વિભાવથી વિશ્રાંત થવાપણાથી શાંતિ છે, અને તે જ સવ મુમુક્ષુઓના એક અખડ અભેદ શમનિષ્ઠ શાંતિમા છે. તે મોક્ષરૂપ પરમ આત્મશાંતિ પામવા ઇચ્છનારા સવ મુમુક્ષુ ોગીજના તેજ એક શાંતિમાને ઇચ્છે છે, એટલે તે સર્વને મા` સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે,—પછી અવસ્થાભેદના ભેદને લીધે કોઇ તે માક્ષરૂપ તીરની નિકટ હાય ને કાઇ દૂર હોય, પશુ તે સવ એક અખંડ ભેદ પરમ અમૃતસાગરસ્વરૂપ માક્ષમાના ભક્તો, આરાધકા, ઉપાસકેા છે, સામિક બંધુએ છે. ' સ સુમુક્ષુઓના જીવના પરિણામ છે.' આમ શમનિષ્ઠ શાંતિમાગ વરૂપમાં શમાઈ જવાપણાથી વિરામ પામી આત્મભાવમાં એક 3 ་་ 'एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ " * " मुक्खेण जोयणाओ जोगो सव्वो પરિવ્રુદ્ધો વિન્દેશો, ટાળાનો Jain Education International — શ્રી હરિભદ્રસૂરિ ( ચેાગદૃષ્ટિસમુચ્ચય) वि धम्मवावारो । વિસેસેળ ।। '—યાવિશિકા ' * " चारितं खलु धम्मो धम्भो जो सो समात्ति निद्दिठ्ठो । મોટવણો વિટીનો અવ્વનો પરિળામો છુ સમત્તે ।”—શ્રી પ્રવચનસાર ગાથા છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy