________________
લલિત વિસ્તરા : (૩૩) નો નિનૈન્ય નિતમચેમ્ય:' પત્ર વ્યાખ્યાન
‘અર્થ:—દાખલા તરીકે—અદુષ્ટ બ્રાહ્મણને વા પ્રજિતને અવમાનતા અથવા દુષ્ટને માનતા ‘ તદ્ભક્ત' એમ કહેવાતા નથી; અને દુષ્ટ-અદૃષ્ટના અવગમ વિચાર વિના હાય નહિ, અને વિચાર યુક્તિગભ છે,—એમ આ આલેચનીય છે.
૨૦૪
વિવેચન
૩૮૬
અવિચાર અને અજ્ઞાન એ સર્વાં કલેશનું, માહનું અને માઠી ગતિનું કારણુ છે. સસ્ફૂવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૩૭૬
66
એટલે વાદી કહેશે દુષ્ટ-અદૃષ્ટ વિચારનું શું કામ છે? અમે તે વચનને જ પ્રમાણ માનશું. તેને જવાબ આપતાં તેમના આગમના જ દાખલે આપીને ઉક્ત યુક્તિનું જ સમાઁન કર્યું – અનુષ્ટ બ્રાહ્મણને વા પ્રત્રજિતને અવમાનતા અથવા દુષ્ટને માનને તદ્ભક્ત એમ કહેવાતા નથી; અને દુષ્ટ-ઇતરના અવગમ વિચાર વિના હાય નહિં, અને વિચાર યુક્તિગ છે, એમ આ આલેચ નીય છે.' અર્થાત્ અહા મહાનુભાવ ! તમારા આગમમાં બ્રાહ્મણની વા પ્રજિતની ભક્તિ કરવાનું કહ્યું છે. તે હવે વિચારો કે તે બ્રાહ્મણને વા પ્રજિતનેા ભક્ત કાણુ ? અદૃષ્ટ નિર્દોષ-અનપરાધી બ્રાહ્મગુને વા પ્રત્રજિતને જે અવમાને-અનાદર કરે, અથવા જે દુષ્ટ બ્રાહ્મણને વા પ્રત્રજિતને માને-માદર કરે, તે કાંઇ તાત તેને ભક્ત, બ્રાહ્મણુભક્ત કે પ્રવ્રુજિતભકત કહેવાતા નથી; પણ જે દુષ્ટ બ્રાહ્મણને જ વા પ્રવ્રુજિતને જ માને તે તદ્ભકત કહેવાય છે. હવે આ દુષ્ટ છે કે અદૃષ્ટ છે, તેની ખબર વિચાર વિના પડે નહિ; અને વિચાર છે તે યુક્તિગલ' છે વિષાૠ યુત્તિનમ:' વિચારની અંદર યુક્તિ ગતિ રહેલી જ છે, એટલે તમને પણ યુક્તિને આશ્રય લીધા વિના છૂટકો નથી. આ વિચારવા ચેાગ્ય છે.
દુષ્ટ-અદૃષ્ટ બ્રાહ્મણાદિ વિચાર યુક્તિગ,
તેમ શાસ્ત્ર પણ
પબ્રિજા– ભલે વયનેાને વિશેષ હા, તથાપિ વચનબહુમાનથી પ્રવૃત્તને ગમે તે કાઈ પણ વચન થકી સિદ્ધિ થશે, એમ આશકી, વ્યતિરેકથી પ્રતિવસ્તુઉપન્યાસ કહ્યોઃ——ન જ, ટ્વિ—કારણ કે, ચતુરમ્——અદુષ્ટ, અનપરાધ, વાસળ—બ્રાહ્મણને, દ્વિજને, પ્રવ્રુત્તિતં વાવા પ્રત્રજિતને, ભાગવતાદિકને, પ્રથમન્યમાન:—અવમાનતા, અનાદરતા, દુષ્ટ વા-વા દુષ્ટને, સદોષને, મન્યમાન-વચનકરણાદિ વડે માનતે, તદ્દ:—તેના ભક્ત, ભ્રાહ્મણભક્ત વા પ્રત્રજિતભકત, વૃત્તિ—એમ, ૩ન્યતે– કહેવાતા,—કુશલાથી. એથી દુષ્ટ ભક્ત જ બ્રાહ્મણાભિક્ત છે. એમ અત્રે પણ યેાજના કાય છે.
એમ ત્યારે અદુષ્ટ એવા તે ( વચન ) થકી પ્રવર્ત્તશે, એમ આશકને કથુન ચ—ન જ, દુષ્ટેતાવળો—દુષ્ટ-અદુષ્ટને અલગમ વિચારમન્તરન—વિચાર શિવાય. એટલા માટે વિચાર આશ્રમણીય છે. વિચારથ યુત્તિનર્મ:- અને વિચાર યુક્તિગલ છે. અને યુક્તિ પ્રમાણુ નથી,—પરમતમાં વચનમાત્રના જ પ્રમાણુત્વના અભ્યુપગમને લીધે. કૃતિપ્રેમ, બ્રાહ્માદિ ન્યાયથી, માહોનીયમૈતત —આ આલાયનીય છે, વચનમાત્ર થકી પ્રવર્ત્તન એ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org