________________
૨૩૨
લલિત વિસ્તરો : (૧૭) “ ગ' પર વ્યાખ્યાન શુદ્ધ એવી “સુખા' એમ અર્થ છે. અર્થાત પૂર્વોક્ત શ્રદ્ધારૂપ હેતુથી, ઉત્તરોત્તર નિર્મલ થતા જતા સ્વગત સ્વરૂપથી, અને વિવિદિષાદિ ફલથી શુદ્ધ-નિર્દોષ એવી સુખ-ઉપશમસુખરૂપ સુખાસિકા અથવા સુખરૂપ પ્રગતિ છે. આમ શ્રદ્ધા થકી ઉપજતી, સ્વરૂપશુદ્ધિની વૃદ્ધિ કરતી ને વિવિદિષા નીપજાવતી એવી આ સુખેથી પ્રગતિ કરવારૂપ સુખા એ જ ક્ષપશમવિશેષરૂપ માર્ગ છે.
શ્રદ્ધા
– સુખા
––વિવિદિષા
આ પશમવિશેષરૂપ માર્ગ વિના યક્ત ગુણસ્થાન પ્રાપ્તિ નથી. સાનુબંધ શોપશમ થકી જ હેય છે, એમ અન્વય-વ્યતિરેકથી સ્પષ્ટ કરે છે–
१°नास्मिन्नान्तरेऽसति यथोदितगुणस्थानावाप्तिर्मार्ग विषमतया चेतःस्खलनेन प्रतिबन्धोपपत्तेः । सानुबन्धक्षयोपशमतो यथोदितगुणस्थानावाप्तिः, अन्यथा तदयोगात् क्लिष्टदुःखस्य तत्र तत्त्वतो बाधकत्वात ।१४
અથર–આ (ક્ષયોપશમ) આન્તર (હેતુ) નહિં તે, યાદિત ગુણસ્થાનની પ્રાપ્તિ નથી, કારણ કે માવિષમતાથી ચેતખલન વડે પ્રતિબન્ધની ઉપપત્તિ છે માટે. સાનુબન્ધ ક્ષપશમ થકી યાદિત ગુણસ્થાનની પ્રાપ્તિ છે, અન્યથા તેને અગ છે માટે, કિલષ્ટ દુ:ખનું તેમાં તત્વથી બાધકપણું છે માટે ૧૧૪
ifશ-વ્યતિરેકથી ભાવતાં કહે છે –– જ, મિન-આ, ક્ષશિમરૂપ માર્ગ, કાન્તરે–અન્તરંગ હેતુ સતે-બહિરંગ ગુરુઆદિ સહકારિ સદ્ભાવે પણ, અતિગુણસ્થાનાવાદિત –સમ્યગદર્શનાદિ ગુણલાભ. કયા કારણથી ? તે માટે કહ્યું –માવિષમતા–માર્ગવિષમતાથી, ક્ષો પશમવિસંસ્થલતાથી, ચેત:વરચેતસ્મલન વડે, મને વ્યાઘાત વડે, તાપvપ્રતિબંધની ઉત્પત્તિને લીધે, યાદિત ગુણસ્થાન પ્રાપ્તિના વિપ્નભસંભવને લીધે. ક્યા કારણથી ? કારણ કે સાનુવપક્ષેપર માત–સાનુબંધ પશમ થકી, ઉત્તરોત્તર અનુબંધથી પ્રભૂત ક્ષયોપશમ થકી, ગુરથાનાવાદિતઃ–પૂર્વોક્ત ગુણસ્થાનપ્રાપ્તિ ઉપજે છે. વ્યતિરેક કહ્યો–
કથા–સાનુબન્ધ ક્ષપશમના અભાવે, તોrg–તેના અગને લીધે યથાદિત ગુણસ્થાન પ્રાપ્તિના અભાવને લીધે. કયા કારણથી ? તે માટે કહ્યું –f – કિલષ્ટ, કુ તરતિ ટુ–દુઃખ દે છે તે દુ:ખ, કર્મ, તેથી કિલષ્ટ કર્મના, તર–તેમાં, નિરનુબન્ધ ક્ષપશમમાં, તરવતઃ–તત્વથી, અન્તરંગ વૃત્તિથી, જાધવત્વ-પ્રકૃત ગુણસ્થાનના બાધકપણાને લીધે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org