________________
સૌ ઉત્તમધમ સાધિકા કેમ ન હોય ? એ અંગે પદર મુદ્દાવાળું યાપનીયત વ્રવચન
भव्योऽपि कश्चिद्दर्शनविरोधी यो न सेत्स्यति, तन्निरासायाह, - ‘નો ટ્ર્રાવરોધની ’—
दर्शनमिह सम्यग्दर्शन' परिगृह्यते तत्त्वार्थश्रद्धानरूपं, न तद्विरोधिन्येव, आस्तिक्यादिदर्शनात् । ३४०
૧૯અથ : તેમાં—
ન વુલુ—નથી જ સ્ત્રી અજીવ વતી, કિંતુ જીવ જ ( વર્તે છે ); અને જીવના ઉત્તમધર્મ સાધકપણાના અવિરાધ છે,-તથાદન છે માટે.
૧૯૭
જીવ પણ સ` ઉત્તમધ સાત્રક નથી હોતા,—અભવ્યથી વ્યભિચાર છે માટે. તેના વ્યપાહાથે કહ્યું—
‘અને અભવ્યા પણ નથી, ’
આ જાતિપ્રતિષેધ છે. યપિ કોઇ અભવ્યા હાય, તાષિ સત્ર જ અભવ્યા નથી હાતી, સંસારનવેન્દ્ર, નિર્વાણધમ અદ્વેષ, શુષા આદિનુ દન છે માટે,
ભવ્ય પણ કાઇ દનિર્વરોધી હોય જે સિદ્ધ થતા નથી તેના નિરાસ અર્થે કહ્યું— નથી દર્શનવિધિની ’~~
દર્શીન અહી' તરવા શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શન પરિગ્રહાય છે, તેની વિરેધિની જ નથી,આસ્તિકયાદિનું દર્શન છે માટે,
૩૪૦
વિવેચન
ઉપરમાં જે યાપનીય તંત્રનું સૂત્ર કહ્યુ, તેમાં દર્શાવેલ પ્રત્યેક મુદ્દાનુ યુક્તિયુક્ત સમથન હવે આચાય જી કરે છે —
(૧) પ્રથમ ા સ્ત્રી જે છે તે કાંઈ અજીવ નથી, પશુ જીવ જ છે. અને જીવને મેક્ષરૂપ ઉત્તમ ધર્મના સાધકપણાને વિશેષ નથી, કારણુ કે તથાદર્શન-તથાપ્રકારનું દર્શન થાય છે. એટલે ઉત્તમધમ સાધકપણારૂપ મેાક્ષપુરુષાર્થ એ જીવના અધિકારની વસ્તુ છે.
(૨) જીવ પણ સર્વાં ઉત્તમધર્મસાધક હાતા નથી, કારણ કે અભ—મોક્ષગમન— અચેાગ્ય જીવ તે મોક્ષપુરુષાર્થ રૂપ ઉત્તમધમ ના સાધક હાતા નથી એમ વ્યભિચાર છે. એટલે તેના નિરાકરણાથે કહ્યું – અને અભળ્યા પણ નથી.' અર્થાત્ સ્ત્રીની આખી જાતિ કાંઈ અભવ્યા નથી એમ આ જાતિપ્રતિષેધ છે. ભલે કાઈ સ્ત્રી અભળ્યા-મેાક્ષગમનયાગ્ય હાય, પણ અશ્વીય અભવ્યા નથી હોતી. કારણ કે સંસારનિવેદ-ભવવૈરાગ્ય, મેાક્ષધમ પ્રત્યે અદ્વેષ, શુશ્રુષા-તત્ત્વશ્રવણેચ્છા આદિનું તેમાં દન થાય છે.
(૩) ભવ્ય પણ કાઈ દનવિરાધી હોય તે સિદ્ધ થતા નથી, તેના નિરાકરણાથે કહ્યું-‘ દનવિરોધિની નથી.’ અત્રે દન તત્ત્વા શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ગૃહ્યું છે, સ્ત્રી તેની વિધિની જ હોય એમ નથી, કારણ કે તેમાં તત્ત્વ પ્રત્યેની આસ્થારૂપ આસ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org