________________
૧૮૪
લલિત વિસ્તરઃ (૧૧) “ દતેગ' પદ વ્યાખ્યાન ત્યારે વળી આશંકા થશે કે અનાદિ કાળમાં પણ બીજાધાન આદિને સંભવ છે, તે પછી અલ્પ જ કાળમાં સર્વ ભવ્યની મુક્તિને પ્રસંગ કેમ? તેનું સમાધાન કહ્યું
'बीजाधानमपि ह्यपुनर्बन्धकस्य, न चास्य पुद्गलपरावतः संसारः।' બીજાધાન પણ કારણ કે બીજાધાન પણ અપુનબંધકને હેય, અને આને પણ અપુનબંધકને પગલપરાવર્ત સંસાર ન હોય, એટલા માટે. અર્થાત્ સમ્યક્ત્વાદિ
તે દૂર રહે, પણ ધર્મપ્રશંસાદિરૂપ બીજાધાન પણ પf 7 તીવ્ર માવત રતિઃ પાપ તીવ્રભાવથી નથી કરતો ઈત્યાદિ લક્ષણવાળા અપુનર્બન્ધકને જ હેય. અને સમ્યગુદષ્ટિ આદિની વાત તે દૂર રહે, પણ આ અપુનબંધકને પણ સંસાર કાળ શાસ્ત્ર પ્રસિદ્ધ પગલપરાવર્ત જેટલે ન હોય, પણ તેથી પણ કઈક ન્યૂન હોય. એટલે તે પુદ્ગલપરાવર્તથી પર કાળમાં થયેલા કેઈ તીર્થકરે પેલા બીજાધાન આદિ થકી તે અલ્પકાળરૂપ પુદ્ગલપરાવર્ત દરમ્યાન જ સર્વ ભવ્યની મુક્તિને પ્રસંગ પ્રાપ્ત થાય, કે જેમ બનતું દેખાતું નથી ને સંભવતું પણ નથી.
પાકી જ્યારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે, છેલે જ્યારે પુદગલતણે અત્ર આવર્ત આવે, ત્યારે પ્રાચે મનુજ ગતિમાં ગબીજે ગ્રહ આ, બીજા આવું મહત કરવા વ્યકિત ક્યાંથી લઈ આ?” શીગદષ્ટિકલશ(સ્વરચિત)
|| કુતિ દિનનાથ: | 8 ||
૧૨. લોકહિત “ોતૈિખ્ય પદ વ્યાખ્યાન
લેકહિત ” પદમાં લેક એટલે સકલ પ્રાણિક અથવા પંચાસ્તિકાયાત્મક લેક એમ વ્યાખ્યા
‘તા
રોહિતેન્ઃ ”
इह लोकशब्देन सकलसांव्यवहारिकादिभेदभिः प्राणिलोको गृह्यते, पञ्चास्तिવચારમો વા વા વા ઘઉં વાવસ્થાપ્તિ સ્ત્રાવ ઇવાન્સમવા, ગરાતિभयात्मकत्वात् । लोकादिव्यवस्थानिबन्धनं तृतमेव ।
तदेवंविधाय लोकाय हिता: यथावस्थितदर्शनपूर्वक सम्यकप्ररूपणाचेष्टया तदायत्यबाधनेनेति च। ८९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org