SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ છવલોકહિત : પંચાસ્તિકાયાત્મક લેકહિત અથ–તથા– “લોકહિતને” અહીં “લ” શબ્દથી સકલ જ સાંવ્યવહારિક આદિ ભેદથી ભિન્ન પ્રાણિક પ્રહાય છે, વા પંચાસ્તિકાયાત્મક સકલ જ લેક પ્રહાય છે, અને એમ અલકને પણ લેકમાં જ અંતર્ભાવ (થાય છે), આકાશાસ્તિકાયનું ઉભયાત્મકપણું છે, માટે. કાદિવ્યવસ્થાનું નિબંધન (કારણ) તે ઉક્ત જ છે. - તેથી એવંવિધ (એવા પ્રકારના) લોક અર્થે હિત, યથાવસ્થિત દર્શનપૂર્વક સમ્યફ પ્રરૂપણ-ચેષ્ટા વડે કરીને અને તેના આયતિમાં (ભાવિકાળે) અબાધન વડે કરીને.૨૯ વિવેચન ભવઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમેઘ રે; રત્નત્રયી ઓષધ કરી, તમે તાર્યા ભવિજન એઘ રે.... દેવ વિશાલ જિjદની તમે ધ્યાવે તવ સમાધિ રે.” -શ્રી દેવચંદ્રજી તથા એટલે તથા પ્રકારે સમુદાયવાચક શબ્દો તેના અવયમાં પણ પ્રવૃત્ત થાય છે. એ જ પૂર્વોક્ત ન્યાયે “ઢોદિગ્ય:–લેકહિ ને ? એ વિશષ્ટ પદ મૂકયું છે. “અહીં લેક શબ્દથી સકલ જ સાંવ્યવહારિક આદિ ભેદથી ભિન્ન લેકહિત ભગવાનને પ્રાણિક પ્રહાય છે.” અર્થાત્ મનુષ્યતિર્યંચ આદિ વ્યવહારનમસ્કાર રાશિમાં વર્તતા તે સાંવ્યવહારિક, અને અનાદિથી નિત્યનિગોદ અવસ્થામાં પડેલા જે હજુ વ્યવહારરાશિમાં આવ્યા નથી તે અસાંવ્યવહારિક-એ બે જ ભેદથી ભિન્ન સમસ્ત જ જીવલેક અત્રે “ક” શબ્દથી પ્રહાય છે. અથવા “પંચાસ્તિકાયાત્મક સકલ જ લેક પ્રહાય છે, અને એમ અલેકને પણ લેકમાં જ અન્તર્ભાવ થાય છે,” એમ અલેક પણ લેકની અંદર આવી જાય છે, કારણ કે તે આકાશાસ્તિકાય તે લેક-અલેક ઉભયમય છે. આ લેક–અલકની ભેદરૂપ વ્યવસ્થાનું કારણ અગાઉ કહેવાઈ ચૂક્યું છે. (જુઓ ૪) તેથી એવંવિધ કાથે હિત–– તવિષય રોવા હિતા” એવા પ્રકારના સકલ પ્રાણિકને અર્થે અથવા સકલ કાલકને અર્થે જે હિતરૂપ તે કહિત. –સળવદરિવામિન્ન-નર-નારકાદિ લેકપ્રસિદ્ધ વ્યવહાર તે વંચવE:-- સંવ્યવહાર, તત્ર મ –તેમાં થયેલા તે સાંવ્યવહારિકા –સાંવ્યવહારિક, સાહિ–આદિ શબ્દથી તેથી વિપરીત–નિત્યનિગદ અવસ્થાવાળા અસવ્યહારિક જી પ્રહાય છે, ત ઇવ મો—તે એ જ ભેદ-પ્રકારે, તળ્યાં મિક્સ –તે વડે ભિન્ન. કથાવસ્થિત ઈત્યાદિ. થાવથિક્ષે--યથાવસ્થિત, અવિપરીત, નં-દર્શન, વસ્તુબોધ, પૂર્વકારણ, અત્ર તત–જ્યાં છે તે, થાવરથતિન-યથાવસ્થિત દર્શનપૂર્વક–આ ક્રિયાવિશેષણ છે. સચપટા –સમ્યફ પ્રરૂપણ–ચેષ્ટાથી, સમ્યફ પ્રજ્ઞાપના-વ્યાપારથી, તવાચવાન તેના આયતિમાં અબાધનથી; તથ-તેના સમ્યગદર્શનપૂર્વક પ્રજ્ઞાતિના, નાચત--આયતિમાં, આગામિ કાળે, સવાર્નેન–અબાધનથી, અપીડનથી, તિ ર–અને આ હેતુથી, હિતા–હિત એમ યોગ (સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy