________________
૧૮૬
લલિત વિસ્તર : (૧૧) “ પદ વ્યાખ્યાન આ હિત કેવી રીતે હોય છે? તે માટે કહ્યું–-“ચાદિથતિનq૪ સભ્ય પાદરા તાત્યાયન',-યથાવસ્થિત દર્શન પૂર્વક સમ્યફ પ્રરૂપણા-ચેષ્ટા વડે કરીને
અને તેને આયતિમાં (ભાવિકાળે) અબાધન વડે કરીને અર્થાત્ યથાવઆ હિત કેવી રીતે સ્થિત-જેમ છે તેમ વસ્તુસ્વરૂપના સભ્યદર્શનપૂર્વક-સમ્યક્ હોય છે? બધપૂર્વક સમ્યક્રમરૂપણ–ચેષ્ટા વડે કરીને અને આથતિમાં–
લાંબા ગાળે ભવિષ્યમાં તે સભ્યપ્રરૂપણ-ચેષ્ટાના અબાધન-- અપીડન વડે કરીને હિત હોય છે. આમ પ્રથમ તે યથાવસ્થિત-જેમ છે તેમ યથાર્થ વસ્તુબેધરૂપ સમ્યગ્ગદર્શન હેય, અને પછી તે સમ્યગદર્શનને અનુરૂપ સમ્યક્ પ્રરૂપણ–ચે હેય, અને તે સમ્ય પ્રરૂપણા–ચેષ્ટા પણ એવી હોય કે આગામિ કાળે પણ તેનું લંગરૂપ બાધન ન થાય; આમ હોય તે જ લોકને હિત થાય. આ પરથી સ્પષ્ટ સમજાય છે કે
કહિત થવામાં પ્રથમ તે સમ્યગુદર્શન હેવું જોઈએ, એટલા માટે અત્રે પ્રથમ “સમ્ય દર્શનપૂર્વક” એ પદ મૂકયું છે, અને પછી તે સમ્યગદર્શનને અનુરૂપ એવી ભાવિકાળે પણ અબાધક સમ્યક પ્રરૂપણ–ચેષ્ટા હોવી જોઈએ, તે જ પ્રસ્તુત લેકહિત થાય. તેમાં--
જીવલેકહિત –જીવલેક પરત્વેહિત આ પ્રકારે –અસાંવ્યવહાદિક અને સાંવ્યવહારિક એ બે વિભાગમાં વિભક્ત એકેન્દ્રિયાદિ સકલ સંસારી જીવલેકનું જ સ્વરૂપ જેમ છે, તેમ પ્રથમ તે સમ્યપણે દેખે, અને આ સર્વ જી ચૈતન્યદષ્ટિએ એક સ્વરૂપ છે, એટલે આ પિતાના ચિતન્યસ્વરૂપ આત્માન સમાનધમી સાધમિક બંધુઓ છે એમ લેખે, અને આમ સર્વ આત્મામાં આત્મ સમાન સમદષ્ટિ પ્રાપ્ત થવાથી, “આત્મવત્ સર્વભૂતેષ” સર્વભૂતામાં આત્મવત્ બુદ્ધિ ઉપજવાથી, પિતાના આત્માની રક્ષા અર્થે જેવી જાળવણી–ચતના રાખે, તેવી જાળવણી–જયણ સકલ જીવની રક્ષા અથે રાખે. એટલે તે તે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીના સ્વરૂપનું જે પ્રકારે સમ્યગદર્શન કર્યું છે, તે પ્રકાર લક્ષમાં રાખી પુષ્પપાંખડી પણ ન દુભાય એવા કેમળ આત્મપરિણામથી તે તે જીવને તત્કાળ અને આયતિમાં–લાંબા ગાળે આલઅવલ ન ઉપજે એવી સમ્યફ પ્રરૂપણ-ચેષ્ટા કરે. આમ સમ્યગદર્શનપૂર્વક ત્રિકાળવિષયક સમ્યક્ પ્રરૂપણ–ચેષ્ટા કરી જે સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર રૂપ રત્નત્રયીની એકતા કરે, તે સર્વ જીવને એકાંતે હિતરૂપ હય, સકલ છવક– હિત હેય. “સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.”
– શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા દ્રવ્ય થકી છ કાયને, ન હણે જેહ લગાર...પ્રભુજી! ભાવદયા પરિણામને, એહી જ છે વ્યવહાર...પ્રભુજી!બાહુનિણંદ દયામયી. એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ પ્રભુજી ! રક્ષક નિજ પર જીવને, તારણ તરણ જિહાજ....પ્રભુજી! બાહુ”-શ્રી દેવચંદ્રજી.
પંચાસ્તિકાયાત્મક લોકહિત–પંચાસ્તિકાયાત્મક લેક પરત્વે હિત આ પ્રકારે– આ લેક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય ને જીવાસ્તિકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org