SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આ યોગક્ષેમ કોઈના સલભવિષયી નથી; બીજાધાન પણ અપુનમન્ત્રકને ૧૮૩ ૭ અર્થ :—અને આ ( વેગ-ક્ષેમ ) કોઈના ( તીર્થંકરના) સકલભવ્યવિષયી નથી, ~~~ તે (તીથ’કર) થકી તેની (યોગ-ક્ષેમની) પ્રાપ્તિથી સર્વેના જ મુક્તિપ્રસંગને લીધે. કારણ કે એઓ (તી કરો પ્રાયે તુલ્યગુણવાળા છે, અને તેથી કરીને ચિતર્ કાલાતીત કોઇ પણ ભગવંત થકી ખીજાવાન આદિની સિધ્ધિને લીધે અલ્પ જ કાળમાં સકલ ભવ્યાની મુક્તિ થાય,કારણ કે ખીજાધાન પણ અપુનબન્ધકને હોય અને આના પણ પુદ્ગલપરાવત્ત સંસાર ન હોય, એટલા માટે. ૮૮ ॥ તેથી એમ લેાકનાથા. ॥ ૧૧ ॥ વિવેચન “ જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તુમને કેઈ ધ્યાવે; પણ ભસ્થિતિ પરિપાક થયા વિણુ, કાઈ ન મુક્તિ જાવે. અત્રે કેઈ એવા મત વ્યક્ત કરે કે—ભગવંતા તા અચિન્ય અક્તિવત છે, એટલે તમે તેા સર્વ લખ્યાના ઉપકાર કરવાને ક્ષમ છે, સમર્થ છે, તે પછી આવા વિશિષ્ટ ભવ્ય લાકના જ નાથ એમ ટાળેા કેમ પાડયો ? તેનું સમાધાન એ છે આ યોગક્ષેમ કોઇના કે આ (ચેગક્ષેમ) કોઈના ( તીર્થંકરના સકલભવ્યવિષયી સકલભવ્યવિષચી નથી નથી. —‘ન ચૈતે ચિત્તભ્રમવિષયે.’અર્થાત્ કાઈ પણ તીર્થંકરને આ ચેગ-ફ્રેમ સર્વ ભવ્યને માશ્રીને પ્રવોં નથી. એથી વિપરીત માનવામાં શી ખાધા આવે ? તે માટે કહ્યું– · તે (તીર્થંકર) થકી તેની (યાગ–ક્ષેમની) પ્રાપ્તિથી સર્વે ના જ મુક્તિપ્રસંગને લીધે,' અર્થાત્ તે કઈ વિશિષ્ટ તીર્થંકર થકી સર્વ ભવ્યને જો યાગ-ક્ષેમની પ્રાપ્તિ થતી હોય, તા સર્વેય લખ્યાને મુક્તિના પ્રસંગ પ્રાપ્ત થાય, ચાગક્ષેમથી સાધ્ય એવા મેક્ષની પ્રાપ્તિના પ્રસંગ આવે, જેમ ખનતું દેખાતું નથી. એનું જ ભાવન કરતાં કહ્યું—‘ તુલ્યનુળા ઘેતે પ્રાયેળ । ’~ ‘એએ ( તીર્થંકરા ) પ્રાયે તુલ્યગુણવાળા-સંદેશ જ્ઞાનાદિશક્તિવાળા, સરખા આત્મગુણસામર્થ્યવાળા છે; છતાં શરીરજીવિત આદિ માહ્ય પ્રકારેથી તે અસદશપણું પણ હાય એટલા માટે ‘પ્રાયે'નું ગ્રહણ છે. તેથી તુલ્યગુણુપણાને લીધે ‘ ચિરતરકાલાતીત ’—પુદ્ગલપરાવથી પર કાળમાં ભરતાદિ કર્મ ભૂમિમાં થયેલા ‘કોઈ પણ એક ભગવત (તીર્થંકર ) થકી ખીજાધાન આદિની સિધ્ધિને લીધે અલ્પ જ કાળમાં સકલ ભચેાની મુક્તિ થાય; ’ અર્થાત્ તે પુદ્ગલપરાવર્ત્ત મધ્યગત જ અલ્પ જ કાળમાં ઉક્તરૂપ ખીજાધાન-ઉદ્દે-પેષણની સિદ્ધિ થકી સર્વ ભવ્યેની મુક્તિ થાય, સર્વેય ભવ્યેા સિદ્ધ થઈ જાય. હા પ્રભુજી! એલ ભરે મત ખીજે. ” શ્રી માહનવિજયજી ** અક્ષય પદ્મ દેતાં વિજનને, સંકીતા વિ જાય; શિવ પદ દેવા જે સમરથ છે, તે જશ લેતાં શું જાય ?....હા પ્રભુજી !” શ્રી મેાહનવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy