________________
૧૮૨
લલિત વિસ્તરો : (૧૧) “ઢોક્રનાથેભ્યઃ પદ વ્યાખ્યાન ઉપદ્રના અથવા તેના નિબંધનભૂત રાગાદિ ઉપદ્રના અભાવથી પ્રાપ્તના પાલનરૂપ ક્ષેમ ઉપજે છે. તેઓ જ અહીં ભવ્યો પરિગ્રહવામાં આવ્યા છે એ સિદ્ધ થયું.
“વિવિધ ચેગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતા; ધારણ પિષણ તારણો રે, નવરસ મુક્તાહાર, મારા વાલા. કારણરૂપી પ્રભુ ભજો રે, ગણ્ય ન કાજ અકાજ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ.મનરા.” શ્રી આનંદઘનજી.
આ યોગ-ક્ષેમ કોઈ પણ તીર્થકરને સકલભવ્યવિષયી કેમ નથી હોતા ? એ યુક્તિથી દર્શાવી, બીજાધાન પણ અપુનબંધકને હેય છે એમ સ્પષ્ટ કહે છે–
न चैते कस्यचित्सकलभव्यविषये, ततस्तत्प्राप्त्या सर्वेषामेव मुक्तिप्रसङ्गात् । तुल्य गुणा ह्येते प्रायेण, ततश्च चिरतरकालातीतादन्यतरस्माद्भगवतो बीजाधानिसिद्धे रल्पेनैव कालेन सकलभव्यमुक्तिः स्यात्, वीजाधानमपि ह्यपुनर्वन्धकस्य, न चास्यापि पुद्गलपरावतः संसार इति कृत्वा। ८८
| તહેવં સ્ત્રીનાનાથr: I ૨૨ / #ા–એ મત થાય કે અચિન્ત શક્તિવંત ભગવંતો સર્વ ભને ઉપકાર કરવાને ક્ષમ
છે, તે: આ વિશેષ કેમ ? તે માટે કહ્યું – ચ ન જ તે આ યોગક્ષેમ, લાક્શત્રિત-કોઈના, તીર્થકૃતના, નવ૮મળ્યવિષ–સકલભવ્યવિષયી, સર્વ ભવ્યોને આશ્રીને પ્રવૃત્ત. વિપક્ષે બાધક કહ્યુંતતા–તે થકી, વિશિષ્ટ તીર્થંકર થકી, તત્રત્યા–તેની પ્રાપ્તિથી, ગ-ક્ષેમની પ્રાપ્તિથી-ગ-ક્ષેમનું સકલભ વિષયપણું સતે, સામેવ–સર્વે જ ભવ્યાના, મુકિતૃ--મુક્તિના પ્રસંગને લીધે, યોગ-ક્ષેમથી સાબ મોક્ષની પ્રાપ્તિને લીધે. એ જ ભાવતાં કહ્યું
તુNT:-તુલ્ય ગુણવાળા, સદશ જ્ઞાનાદિ શક્તિવાળા, કારણ કે અર્થમાં, પતે-આ, તીર્થકરો, વેજ-પ્રત્યે કરીને, બાહુલ્યથી,-શરીર–જીવિત આદિથી તે અન્યથાપણું પણ હોય એટલા માટે “પ્રાયે' એમ ગ્રહણ છે. તત:–તેથી કરીને, તુલ્યગુણપણારૂપ હેતુથી જાતવાતીતાનું ચિતર કાલાતીત, પુદગલપરાવર્તાથી પર કાળમાં થયેલા. એન્વતમાત-કઈ પણ એક, ભરતાદિ કર્મભૂમિ – ભાવી, માવત:-ભગવંત થકી, તીર્થકર થકી, વીનાયાનાસિ --ઉક્તરૂપ એવી બીજાધાન-ઉમેદપિષણની સિદ્ધિને નિષ્પત્તિને લીધે, ૩rોર્નર 8ાર-પુગલપરાવર્તે મધ્યગત જ-અપ જ કાળમાં, સસ્ટમથકુત્તિ: ચાત-સકલ ભવ્યની મુક્તિ થાય, સર્વેય ભવ્ય સિદ્ધ થાય. વારુ, અનાદિ કાળમાં પણ બીજાધાન આદિના સંભવથી અ૫ જ કાળમાં સર્વ ભવ્યની મુક્તિનો પ્રસંગ કેમ? એમ આશંકીને કહ્યું
વગાથાનમgિ-બીજાધાન પણ; ધર્મ પ્રશંસાદિક પણ,-સમ્યક્ત્યાદિ તે દૂર રહો, એમ અપિ” પણ શબ્દનો અર્થ છે, દિ-કારણ કે, સપુનર્જન્મનક્ષ્ય --- અપુન-વકને. “gri ન તન્નમાલા જ્યોતિ’ પાપ તીવ્ર ભાવથી નથી કરતો ઈત્યાદિ લક્ષણવાળા અપુનબંધકને; ન ર-ન જ, અથfv-આને પણ, સમ્યગુદષ્ટિ આદિને તે દૂર રહો, કુટાવર્તઃ -સમયસિદ્ધ પુગલપરાવર્તા, સંસT:- સંસાર, સંસાર કાળ, ઇતિ ન્યા-એવા હેતુ થકી,-એ૯૫ જ કાળમાં સર્વ ભવ્ય મુક્તિ થાય એમ એમ (સંબંધ) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org