________________
હભિક
લલિત વિસ્તરા : વજનયોગ્ય ભૂમિકા સંપાદન વિધિ અહં છે એવા આ પરમ અનૂસ્તુતિરૂપ ગ્રંથને અહ–અનુરૂપ
ન્યાય આપનારી ને ગૂઢાર્થ સૂત્રને ઉકેલનારી એવી મૌલિક તત્વ અપૂર્વ મૌલિક સંશોધનકારિણી અપૂર્વ વ્યાખ્યા નિરૂપણ કરી, પ્રતિપદે લલિત સંશોધન અમૃત પદવિસ્તારિણી આ યથાર્થનામાં લલિતવિસ્તરાના પ્રણેતા
યાકિનીમહત્તરાનું મહર્ષિ હરિભદ્રાચાર્યજી ઉપસંહાર કરતાં અત્રે વિધિ દર્શાવે છે. “તે આ તે સાધુ વા શ્રાવક––પડે છે. તેને ભાવાર્થ આ પ્રકારે–
આવું પદે પદે પરમ અભુત પરમાર્થસંભારથી ભરેલું આ પ્રણિપાતદડક સૂત્ર જેમ કહેવામાં આવ્યું તેમ પડતાં-પઠતી વેળાયે, સાધુ વા શ્રાવક પંચાંગ પ્રણિપાત
કરે છે, બે જાનુ (ગોઠણ), બે હાથ ને લલાટ એ પંચ અંગ જેમાં દ્રવ્ય-ભાવ વિધિ ભૂમિને સ્પર્શે છે, એ પંચ અંગ નમાવવારૂપ નમસ્કાર કરે છે. મન-વચન-કાય અને “પુનઃ પાદપુછનાદિ પર બેસી” મહાતેત્રે પડે છે એમ એકાગ્રતા સંબંધ છે. તેમાં મન-વચન-કાયાના ગની એકાગ્રતા
કેવા પ્રકારે સાધે છે તેને દ્રવ્ય-ભાવ વિધિ અત્રે પ્રદર્શિત કર્યો છેઃ (૧) પાદપુછનાદિ પર બેસી આસનની સ્થિરતા કરી, અને વીજપુરા જુનમ્રતા
–ોગમુદ્રાથી સમ્યફ સુનિભૂત અંગે તેની વિનયાન્વિત વિશેષ દઢતા કરી. ભક્તિતેત્રપાઠમાં એ તલ્લીન બની જાય કે દેહમાં ડાંસ–મછરાદિને પણ ગણે નહિં– “માન વંશમરાવાલીન દે” એવી કાયાની એકાગ્રતા સાધે. (૨) માઘસાઈ રિશુર જીરેન દાનિના–ભાવસારપણે પરિશુદ્ધ ગંભીર ઇવનિથી તપ્રવેશથી ગુરુશ્વનિને નહિં અભિભવતે સતે પઠે છે–31નમિમવન ગુરુવનં તરવેરાત અર્થાત; કઈ લાંબે–મેટે ઘાંટે પાડતો હોય, તે તેનાથી વધારે માટે ઘાંટે પાડી તેને દબાવી દેવાને પ્રયત્ન ન કરે, પણ પિતાને અવાજ તેમાં પ્રવેશ કરાવી મેળવી છે. આમ વચનની એકાગ્રતા સાધે. (૩) “કથામાā થાનઘurfથqનાતત્તિ:'યથાભાવ સ્થાન–વર્ણ—અર્થ–આલંબનગત ચિત્તે ઉપયોગ સ્થિર કરે, અર્થાત્ યોગમુદ્રાદિ સ્થાનમાં, ચૈત્યવદનસૂત્રગત વા સ્તોત્રગત વર્ણમાં–અક્ષરમાં, તેના અર્થમાં, તેના આલંબનરૂપ જિનપ્રતિમાદિમાં અથવા જિનના તત્વસ્વરૂપમાં ચિત્તને ઉગગ રાખે, એમ ચિત્તની એકાગ્રતા સાથે.
આમ ઉપયોગયુક્તપણે મન-વચન-કાયાના વેગને જિનભક્તિમાં નિયુક્ત કરી, રિકી રાખી, અન્યત્ર ગમનાદિથી આ મન-વચન-કાયાના કેગના વ્યાઘાતનું વજન કરી– “અપનાવાતવર્ગનેન' એકાગ્રતા દઢ કરે; અને આમ બીજાઓને પણ વેગને વ્યાઘાત ન ઉપજે એવા સવિધાનથી પરિશુદ્ધ ગવૃદ્ધિ આપાદન કરે—“ઇરિશુદ્દામાપાર
જ્યોજવૃદ્ધિમi'; અર્થાત્ પિતે એવી ઉત્તમ સવિધિથી ભક્તિકૃત્યમાં રોમાંચિત ભાવે તલ્લીન બને, કે તે દેખીને બીજાઓને પણ ભાવ-રોમાંચ કુરે અને પરિશુદ્ધ ગવૃદ્ધિ થાય.
આવી મન-વચન-કાયાના ગની એકાગ્રતાથી ભાવસારપણે મહાતેત્રે પડે. અને તે કેવા હેય? (૧) “ રાજા” સર્વસાર–સર્વથી સાર, સારામાં સારા (The best)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org