________________
ચૈત્યવદનયોગ્ય ભૂમિકા સંપાદન વિધિ
હવે ભાવિતાત્મા આચાર્યજી હરિભદ્રજી વંદનાયોગ્ય ભૂમિકા સંપાદનવિધિ પ્રદર્શિત કરતાં આવા મહાસ્તોત્રો આવા પ્રકારે ભાવવૃદ્ધિ અર્થે પડે છે તે વિવરી બતાવે છે
'तदेतदसौ साधुः श्रावको वा यथोदितं पठन् पञ्चाङ्गप्रणिपातं करोति । भूयश्च पादपुञ्छनादिनिषण्णो यथाभावं स्थानवालम्बनगतचित: सर्वसाराणि यथाभूतान्य. साधारणगुणसङ्गतानि भगवतां दुष्टालङ्कारविरहेण प्रकृष्टशब्दानि भाववृद्धयेऽपरयोगव्याघातवर्जनेन परिशुद्धामापादयन्योगवृद्धिमन्येषां सद्विधानतः सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकराणि भावसारं परिशुद्धगम्भीरेण ध्वनिना सुनिभृताङ्गः सम्यगनभिभवन् गुरुध्वनि, तत्प्रवेशात, अगणयन् दंशमशकादीन् देहे योगमुद्रया रागादिविषपरममन्त्ररूपाणि महास्तोत्राणि
पठति।२३०
અર્થ –તે આ તે સાધુ વા શ્રાવક યાદિત પડતાં પંચાંગપ્રણિપાત કરે છે; અને પુન: પાદપુંછનાદિ પર બેસી, થાભાવ સ્થાન-વર્ણઅર્થ-આલંબનગત ચિત્તે – સર્વસાર, ભગવતના યથાભૂત અસાધારણ ગુણસંગત, દુષ્ટ અલંકારવિરહથી પ્ર
, સંવિધાન થકી સર્વજ્ઞપ્રણીત પ્રવચનના ઉન્નતિકર, રાગાદિ વિષના પરમ મન્વરૂપ મહાસ્તોત્રો –અપર એગના વ્યાઘાતના વજન વડે અજેની પરિશુદ્ધ યોગવૃદ્ધિ આપાદન કરતે, ભાવસારપણે પરિશુદ્ધગંભીર વનિથી સુનિલ્કત અંગે સમ્યપણે ગુરુવનિને તતપ્રવેશથી અનભિભવ કરતે, દેહમાં દેશમશકાદિને અગણતો સત, યોગમુદ્રાથી - ભાવવૃદ્ધિને અથે પડે છે.૨૩૦
વિવેચન “ધર્મ જિનેશ્વર ગાઉરંગશું, ભંગ મ પડશે હે પ્રીત.....જિનેસર ! બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત....જિનેસર! ”
શ્રી આનંદઘનજી, આમ જેને આલંબન–વિષય જગતૂના પરમપૂજ્ય–પરમપૂજાઉં એવા જિનદેવ અહંતુ છે, અને જેની ગૂઢ તત્ત્વકલાસંકલનામય ગૂંથણ કરનારા સ્વયં ગણધર દેવ જેવા
ifસા-થથા ઇત્યાદિ. જથામાā–યથાયોગ્ય, સ્થાનવથઘનતનિત્તા–રથા સ્થાન, મમુદ્રાદિ, વર્તા–વણું-ચત્યવન્દનસૂત્રગત, અર્થ:–અર્થ, તેનું જ અભિધેય, સારંવનંઆલંબન, જિનપ્રતિપાદિ, તેવું–તેઓમાં, જતં–ગત, આરૂઢ છે, ચિત્ત ચ ર તથા–ચિત્ત જેનું તે તથા. જે સ્થાન, વર્ણ, અર્થ, આલંબનની મળે જેને મનસા અવલંબવા સમર્થ છે,–તશ્રતચિત્ત સતે, એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org