SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ સાત મુદ્દાની મીમાંસા : પ્રકૃઇ રૌદ્રધ્યાનની પ્રવૃષ્ટ શુભધ્યાન સાથે વ્યાપ્તિ નથી પલ્સ આર્યોમાં પણ તેની ઉત્પત્તિ છે, તથા પ્રકારે પ્રત્યક્ષ દર્શન થાય છે માટે. (૬) હવે આર્ય ઉત્પત્તિ હોય છતાં અસંખ્યાતા વર્ષના યુવાળી હોય તે પણ અધિકૃત મક્ષસાધનાથે સમર્થ થાય નહિ, એટલા માટે કહ્યું- અસંખ્યયઆયુવાળી સર્વેજ નથી' કારણ કે સંખેય આયુવાળી પણ હોય છે, તથા પ્રકારનું પ્રત્યક્ષ દર્શન થાય છે માટે. સ્ત્રી નથી અતિક્રમતિ, એ સાતમો મુદ્દો સમજાવતાં પ્રકૃષ્ટ રૌદ્રધાન સાથે પ્રકૃષ્ણ શુભધ્યાનની પ્રતિબંધરૂપ વ્યાપ્તિ નથી ઇ યુક્તિ દર્શાવે છે–– २१सङ्ख्येयायुरपि अतिक्रूरमतिः प्रतिषिद्धा, तन्निराचिकीर्षयाऽह ‘નાતરમતિ – सप्तमनरकायुर्निबन्धनरौद्रध्यानाभावात् । तद्वत्प्रकृष्टशुभध्यानाभाव इति चेत्, न, तेन तस्य प्रतिबन्धाभावात, तत्फलवदितरफलभावेनानिष्टप्रसङ्गात् ।३४२ અર્થ:-સંખે આયુવાળી પણ અતિક્રમતિ પ્રતિષિદ્ધ છે, તેની નિરાકરણછાથી નથી આ ટૂરમતિ – સતમ નરક આયુના નિબન્ધનરૂપ રૌદ્ર ધ્યાનના અભાવને લીધે તેની જેમ પ્રકૃષ્ટ શુભ ધ્યાને અભાવ છે એમ જ કહે, તો તેમ નથી, તેની સાથે તેના પ્રતિબન્ધઅભાવને લીધે, તતકલની જેમ ઇતર ફલભાવથી અનિષ્ટ પ્રસંગને લીધે fસવા-સતમ ઈત્યાદિ. સત્તમનરલૅ–અતિકિલષ્ટ સન્દ્રસ્થાન રૂપ સપ્તમ નરકમાં, માયુ નિધનW-આયુના નિબન્ધન, રૌદ્રધ્યાનચ-તત્રસંક્લેશરૂપ રૌદ્રધ્યાનના, ઉમરાત -અભાવને લીધે,–ીઓને, “ન્ટ થિઃ ” અને છઠ્ઠી નરકે સ્ત્રીઓએ વચનથી. તદ–તેની જેમ પ્રકત રૌદ્રધ્યાનની જેમ. ૪-પ્રકૃ9 મે હેતુ મધ્યાહ્ય-શુકલરૂપ શુભધ્યાનને, અમારઃ –અભાવ, તિ-એમ, જે તમારે અન્યૂપીમ હેય, તે એનો પરિહાર કહ્યો ર-ન જ, આ પરોક્ત. ક્યા કારણથી? તે માટે કહ્યું–તેજ-તે સાથે, પ્રકૃત રૌદ્રધ્યાન સાથે, ત૬-તેના, પ્રકત શુભ થાનના, શતાબ્ધભાવ-પ્રતિબ~અમાવને લીધે અવિનાભાવના અને લીધે. કારણકે બે વ્યાપક કારણોની પ્રતિબન્ધસિદ્ધિ સતે, વૃક્ષવ– નવજની નિવૃત્તિ સતે શિશપાધૂમની િવૃનિ જેમ –પ્રકૃ1 રૌદ્રધ્યાન અભાવે પ્રકૃત શુભધ્યાનને અભાવ ઉપન્ય યુક્ત હેય. અને પ્રતિબંધ છે નહિં કયા કારણથી ? તે માટે કહ્યું ત ત-–તેના. પ્રકૃત શુભ ધ્યાનના, હૃ--કલ, મુક્તિગમત, તવ--તેની જેમ, ત માન- ઇતર કલભાવથી, સપ્તમ નરકગમન લક્ષણ પ્રત કૌદ્રધ્યાનફલને, મન-- ભાવથી, યુગવત સત્તાથી, અનિદ્રા --પરમ પુરુષાર્થના ઉપધાતરૂપ અનિષ્ટના પ્રસંગને લીધે. કારણ કે પ્રતિબંધસિદ્ધિ સને, શિંશપાત્વમાં વૃક્ષત્વની જેમ વા ધુમમાં ધૂમધ્વજની (અગ્નિની) જેમ, સ્વફલકારી પ્રકષ્ટ શભ ધ્યાનના ભાવે અવયંભાવી પ્રકૃત રૌદ્રધ્યાનભાવ સ્વીકાર્યકારી હેય-વસ્તુના સ્વકાર્યકારિપણાને લીધે. સ્વકાર્યને આક્ષેપતું તે પરમ પુરુષાર્થને કેમ ઉપઘાત ન કરે? વારુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy