SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : અજનસ્થ સૂવ-કાન્સગપ્રતિજ્ઞા આગાર વિશેષરૂપ વીર્ય વડે કરીને સોશિ- સચેષ્ટ-વ્યાપારવંત એવા સત્-વિધમાન મન-વચનકાયપણે પરણત યુગલસ્કંધરૂપ જે દ્રવ્યો છે, તેના ભાવ-હેવાપણુ વડે કરીને, અથવા ઉક્તલક્ષણ વીર્યથી સગી-મન-વચન-કાયાના યોગવંત એવા જીવની જે દ્રવ્યતાહેતુતા તે વડે કરીને તે ખેલસંચારાદિ હોય છે, એમ ભાવ છે. શેષ સુગમ છે. નમસ્કાર કરીને કાસગંગ્રહણ કેમ નથી કરતો ? કે જેથી કરીને તેનો ભંગ થવાનો સંભવ જ ન રહે, એ આશંકાનું સમાધાન કરે છે – ३°आह -- नमस्कारमभिधाय किमिति तदग्रहण न करोति? येन तद्रको न भवति। - उच्यते-नात्र नमस्कारेण पारणमित्येतावदेव अविशिष्टं कायोत्सर्गमानं क्रियते, किन्तु यो यत्परिमाणो यत्र कायोत्मग उक्तः, ततः ऊर्ध्व समाप्तेऽपि तस्मिन नमस्कारमपठतो भङ्गः अपरिसमाप्तेऽपि पठतो भङ्ग एव, स चात्र न भवतीति । न चत. स्वमनी षिकयवोच्यते, यत उक्तमार्षे-- “अगणी ओछिदिन व, बोहियखोभाइ दीदडको वा । અર્થ –શંકા-નમસ્કાર કહીને, શા માટે તેનું ગ્રહણ નથી કરતો? જેથી તેના ભંગ ન થાય? (સમાધાન) કહેવામાં આવે છે –અત્રે નમસ્કારથી પારણ એમ એટલું જ અવિશિષ્ટ કાયોત્સર્ગ માન (પ્રમાણ) કરવામાં નથી આવતું, કિંતુ જે જે પરિમાણવાળે જ્યાં કાર્યોત્સર્ગ કહ્યો છે, તેથી ઉર્ધ્વ (આગળ) તે સમાપ્ત થયે પણ નમસ્કાર નહિં પડતાં ભંગ છે, અપરિસમાપ્ત થયે પણ પઠતાં ભંગ જ છે અને તે (ભંગ) અત્રે હેત નથી. એટલા માટે. અને આ સ્વમનીષિકાથી જ કહેવામાં આવતું નથી. કારણકે આર્ષમાં કહ્યું “અગ્નિ સ્પર્શ, માનુષ ચાર-ભઆદિ, વા સંપશ થાય,–એ આદિ આગાથી કાયોત્સર્ગ ભગ્ન છે. ૨૫૯ વિવેચન “જે કાંઈ પણ ત્યાગ કરે તે શિથિલપણરહિત તથા બારીબારણારહિત કરે, અથવા બારીબારણું રાખવાં જરૂર હોય તે તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૫૩. અત્રે જિજ્ઞાસુ શંકા કરે છે –“નમસ્કાર ” કહીને જ શા માટે આ કાર્ગનું ગ્રહણ કરતા નથી ? કે જેથી કરીને તેના ભંગને પ્રસંગ જ ન આવે. એનું સમાધાન કર્યું rfસરા-સાર ઇઝ ૪ ઇત્યાદિ અથવા અગ્નિ સ્પી, સ્વના અને કાયોત્સર્ગલંબનરૂપ ગુરુ આદિની અન્તરાલ ભૂમિને કેઈ અવછિન્દ. જિ:-બેહિ, માનુષ ચૌ. મ:-શ્વરાષ્ટ્રપરરાષ્ટ્રકૂત ક્ષેભ, મારિ શબ્દથી ગૃહપ્રદીપનકનું (ઘરને આગ લાગવી તેનું) ગ્રહણ છે. – દીલંકાય સર્પાદિ, વા તેનાથી –દષ્ટ, તેથી તેઓના પ્રતિવિધાને પણ કાસગંભંગ નથી એમ ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy