________________
કાયેત્સર્ગના આગારે અથવા અપવાદપ્રકારે નજfau–અધ: (નીચે) સિત તે નિસિત, તેથી. arfu– તેન–કાસિત (ખાંસી) પ્રતીત છે, તેથી. છvot–સુતથી (છીંકથી) આ પણ પ્રતીત જ છે.
માપ-નિ –ભિતથી (બગાસાંથી) વિવૃત વદનવંતને પ્રબલ પવનનિગમ તે ભિત કહેવાય છે.
દ્વારિત-ઓડકાર પ્રતીત છે, તેથી. જાનિસળં–વાતનિસગથી. અધિષ્ઠાનથી પવનનિગમ તે વાતનિસર્ગ (વા) કહેવાય છે, તેથી.
મમરી–પ્રમ–ભ્રમલીથી (ચકરીથી), અને આ આકસ્મિક શરીરભૂમિ પ્રતીત જ છે.
પિત્તપુછીપ–પિત્તપૂજા–પિત્તમૂર્છાથી પિત્તના પ્રાબલ્ય થકી જરાક મૂર્છા હોય છે.
સુહુર્દ અચાર્દિ-સૂ: :–સૂક્ષ્મ અંગસંચારોથી, લક્ષ્યાલક્ષ્ય ગાત્રવિચલન પ્રકારરૂપ રેમદુગમ આદિથી.
કુર્દિ –નુ: રસ્ત્રસંવાદ–સૂક્ષ્મ ખેલસંચારથી, કારણકે વીર્ય સગિ સદ્દવ્યતાથી તે કુટપણે અંદરમાં હોય છે.
r[Ė વિરઐહિં–: –સૂક્ષ્મ દૃષ્ટિસંચારેથી, નિમેષાદિથી,
મif સરિ અમrt વિદિ સુજ્ઞ જે રાકરણ –એ આદિ આગારેથી અભગ્ન અવિરધિત એ મહારે કાત્સર્ગ હેજો!
મહિfમા–એ આદિથી, આદિ શબ્દથી જ્યારે જતિ સ્પર્શે છે, ત્યારે પ્રાવરણ અર્થ ગ્રહણ કરતાં પણ કાયોત્સર્ગ ભંગ નથી.૨૮
વિવેચન દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આગલા સૂત્રમાં હું કાલ્સ સ્થિત છું એમ કહ્યું, “તે શું સર્વથા કાર્યોત્સર્ગ
સ્થિત છે? કે નહિં?” તે માટે કહ્યું “અન્યત્ર ઉવસિત” કાયેત્સર્ગના આગારે છે. અર્થાત્ ઉચ્છવાસ આદિ શિવાય, ઉચ્છવાસ આદિને અપવાદ
અથવા રાખી હું કાત્સર્ગે સ્થિત છું. ઉશ્વાસ, નિઃશ્વાસ, ખાંસી, છીંક, અપવાદ પ્રકારે બગાસું, ઓડકાર, વાછૂટ, ચકરી, પિત્તમૂચ્છ, સૂક્ષ્મ અંગસંચાર,
સૂક્ષ્મ ખેલસંચાર, સૂક્ષ્મ દૃષ્ટિસંચાર એ આદિ આગારોથી અલગ્ન અવિરાધિત એ મહારે કાર્યોત્સર્ગ હેજે ! અત્રે આદિ શબ્દથી અગ્નિસ્પર્શ, ચારઉપદ્રવ, રાષ્ટ્રભ, સર્પદંશ, ઘરમાં આગ લાગવી એ વગેરે આગારે સમજવા.
અત્રે સૂમ ખેલસંચાર વગેરે છે તે “વીર્યસાગિ સદુદ્રવ્યતાથી નિશ્ચય કરીને અંદરમાં હોય છે. અર્થાત વર્યાન્તરાય કર્મના ક્ષય–પશમથી જન્મેલ આત્મશક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org