________________
૨૧૪
લલિત વિસ્તરા : (1) “રોજગતમ્ય: પદ વ્યાખ્યાન અત્રે શંકા થવી સંભવે છે કે—જવાદિ તત્વ પ્રદ્યોતધર્મવાળું પણ કેમ ન હોય? જેથી કરીને ભગવંતોના સંપૂર્ણ જ લેકના પ્રદ્યોતકરપણાની સિદ્ધિ હેય. એના નિવારણાર્થે
વ્યતિરેક કો–“અન્યથા અચેતનામાં પ્રદ્યોતનને અયોગ હોય.”—“અન્યથા અતy પ્રતનાની, અર્થાત્ અન્યથા–નહિં તે, પ્રદ્યોત્યપણું છોડીને, ધર્માસ્તિકાયાદિ અચેતનમાં પ્રદ્યોતનને અયોગ હોય, પ્રદ્યોતન-પ્રકાશ પામવાપણું ઘટે નહિં. કેવી રીતે ? તે માટે કહ્યું--
“પ્રદ્યતન તે પ્રદ્યોત એમ ભાવસાધનના અસંભવને લીધે ” અર્થાત્ જ્ઞાનયોગ્યતા જ આપ્તવચનથી સાધ્ય એ કૃતાવરણક્ષપશમરૂપ જે ભાવ, અહીં અન્ય અપેક્ષાએ તેનું સાધન પ્રદ્યોત છે; એટલે સૂતાવરણક્ષપશમ ભાવના સાધનપ્રદ્યોતન રૂપ પ્રદ્યોતને અચેતનમાં સંભવ શી રીતે હોય? “એથી કરીને
જ્ઞાનયોગ્યતા જ અહીં અન્ય અપેક્ષાએ પ્રદ્યતન છે.” અતી નથી તૈવૈg guતનમા ક્ષયા. એટલા માટે જ–અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં પશમ ભાવસાધનારૂપ પ્રદ્યોતના અસંભવને લીધે જ, જ્ઞાનયેગ્યતા એટલે કે કૃતજ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાન પ્રતિ વિષયભાવપરિણતિ એ જ અહીં–અચેતનમાં અન્ય અપેક્ષાએ એટલે કે તેના સ્વરૂપના પ્રકાશક એવા આપ્તવચનને અપેક્ષીને પ્રદ્યોતન – પ્રકાશ છે
તાત્પર્ય કે–અચેતનમાં ક્ષયેશમભાવરૂપ પ્રદ્યોતન-પ્રકાશન અશક્ય છે, પણ જ્ઞાનયોગ્યતારૂપ-રેય૫ણારૂપ પ્રદ્યોતન-પ્રકાશન જ શક્ય છે. “જેમ પ્રદીપપ્રભાદિક પ્રકાશકને અપેક્ષીને ચક્ષુષ્મત દષ્ટાને દશ્ય એવા ઘટાદિની દર્શન-વિષયભાવપરિણતિ એ જ પ્રકાશ છે, તેમ અહીં પણ જ્ય છે,–નહિ કે કૃતાવરણ-ક્ષયોપશમ લક્ષણ પ્રકાશ.” અર્થાત્ ઘટાદિ જેમ દર્શનને વિષય બને એ જ એને પ્રકાશ છે, તેમ અચેતને જ્ઞાનને વિષયભાવ પામે–રેય બને એ જ એને પ્રકાશ છે.
આવા વિશિષ્ટ અર્થમાં પ્રયુક્ત કરાબ્દનું તત્ત્વથી અપુષ્કલપણું નથી, એમ સૂચવે છે–
एतेन 'स्तवेऽपुष्कलशब्दः प्रत्यवायाय' इति प्रत्युक्तं, तत्त्वेनेदृशस्यापुष्कलत्वा
योगाद् ॥१०३
કે રૂતિ વાતવર: | ૨૪ .. અર્થ:–આ વડે કરીને “સ્તવમાં અપુષ્કલ શબ્દ પ્રયવાયાથે હોય છે એને પ્રત્યુત્તર કહી દેવા,–તત્ત્વથી આવાના અપુષ્કલપણાને અયોગ છે, માટે.૧૩
I ઈતિ લેકપ્રદ્યોતક / ૧૪ . સિદ–તેન–આ વડે, લકત્તમ આદિ પદપંચક વડે, પુરાણ:-અપુષ્કલ શબ્દ, લેકરઢ સંપૂર્ણ સ્વઅર્થને અનભિધાયક..
તન-ઈત્યાદિ. તત્ત્વન–તત્ત્વથી, વાસ્તવી સ્તવનવૃત્તિને અશ્રીને, રિફાય–આવાના, વિભાગથી પ્રવૃત્ત લેક શબ્દના સંપૂર્ણ સ્વઅર્થ અનભિધાને પણ, પુરુત્વાથનાતુ-અપુષ્કલપણાના અયોગને લીધે, ન્યૂનત્વના અઘટનને લીધે. લેકરૂઢ સ્વઅર્થ અપેક્ષાએ તે અપુષ્કલવ યુક્ત હેય પણ ખરું, એટલા માટે તત્ત્વનું ગ્રહણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org