SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા-સત્કાર દ્રવ્યસ્તવ, તે ભાવસ્તિવ જ ઇષ્ટ : પ્રધાન-અપ્રધાન દ્રવ્ય ૪૪૫ આ પૂજા-સત્કાર અને વ્યસ્તવ જ છે, ને તે વ્યસ્તવ પણ ભાવતવના અંગરૂપ હેય તે જ ઈષ્ટ છે, તેનાથી અન્ય તો અપ્રધાન છે ને તે અભવ્યોને પણ હોય છે, એમ શાસ્ત્રીય મીમાંસા કરે છે– તથf– द्रव्यस्तव एवैतौ, स च भावस्तवाङ्गमिष्ट', तदन्यस्याप्रधानत्वात् , तस्याभव्येष्वपि भावात् । अत: आशयाऽसदारम्भनिवृत्तिरूप एवायं स्यात्। औचित्यप्रवृत्तिरूपत्वेऽप्यल्पभावत्वाद् द्रव्यस्तवः।२४२ અર્થ:–તે આ પ્રકારે– આ બન્ને દ્રવ્યસ્તવ છે, અને તે (દ્રવ્યસ્તવ) ભાવસ્તિવનું અંગ એવું ઇષ્ટ છે – તદનું અપ્રધાનપણું છે માટે, તેને અભામાં પણ ભાવ છે માટે. એટલા માટે આજ્ઞાથી અસદારંભનિવૃત્તિરૂપ જ એવું આ હેય. ઔચિત્યપ્રવૃત્તિરૂપપણું તે પણ અ૫ભાવપણાને લીધે (આ) દ્રવ્યસ્તવ છે. અર વિવેચન દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ પરમ ઇષ્ટ વાહા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ.... પૂજના તે કીજે રે, બારમા જિન તણું રે.”—શ્રી દેવચંદ્રજી. આમ શ્રાવકને ઉચિત એવા “આ બને દ્રવ્યસ્તવ છે; આ પૂજા–સત્કાર બને બાહા પ્રવૃત્તિરૂપ હેવાથી દ્રવ્યસ્તવ છે. “આત્મભાવ તે ભાવ, દ્રવ્ય પદ બાહ્ય પ્રવૃત્તિ ઇશ્ચિા ચિત્ય જ પુનઃ વિશેષથી ભાવતાં કહ્યું--તથાષ્ટ્રિ-તે આ પ્રકારે-ઘરત:વ્યસ્તવ. ત–આ બને, પૂજ-સરકાર, તેથી શું ? તે માટે કહ્યું–માવતવા-ભાવસ્તવમંગ, શબ્દ સાધભાવનું નિધન, કુણ:-ઈટ છે, અભિમત છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું–તપશુતેનાથી અન્યના, ભાવસ્તવના અનંગના, સાધના –અપ્રધાનપણાને લીધે, અનાદરણીયપણાને લીધે. કયા કારણથી ? તા -તેના, અપ્રધાનના, મદદવ-અભામાં પણ, પુનઃ ઈતરોમાં તો પછવું જ શું ? મgra—સવને લીધે, અને તે થકી કોઈ પ્રત સિદ્ધિ નથી. ૩૪ત: –એટલા માટે. અન્યના અપ્રાધાન્યરૂપ હેતુને લીધે, આથા–આજ્ઞાથી, આપ્તઉપદેશથી, અસારત્મનિવૃત્તિ gવ–સવારમા–ઉતરૂપ અસદ્ આરંભમાંથી, તસ્ય થી–વા તેની, ચા–જે, નિવૃત્તિ – ઉપરમ, તpg gવ—તદ્રુપ જ, નહિં કે પુનઃ અન્ય બહુલે પ્રસિદ્ધ, –મા, શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ, શંકા-તે ભાવસ્તવ કેમ ન હોય ?–ઔચિત્ય પ્રવૃત્તિરૂ૫૫ણાને લીધે, સાધુધર્મની જેમ. એમ આશંકાને કહ્યું –વિચgવૃત્તિપsfu–શ્રાવક અવસ્થાને ગ્ય વ્યાપારસ્વભાવતા સતે પણ, તે પછી તેના અભાવે તો પૂછવું જ શું? સામાવાત્—અલ્પભાવપણાને લીધે, તુચ્છ શુભપરિણામપણાને લીધે, વ્યરત :–-પૂજા-સત્કાર એ બંને દ્રવ્યસ્તવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy