________________
લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર
નિસગે જી” ( દેવચંદ્રજી). પરભાવમાં નિષ્કામ એવી પ્રભુ સાથે અભે થવાની ઇચ્છા તે ભાવ છે, અને વંદન, નમન, અર્ચન, ગુણગ્રામ આદિ દ્રવ્યસ્તવ છે; અને તે ભાવસ્તવનું અંગ એવું ઇષ્ટ છે,' સ ચ માત્રસવામિાં—તે દ્રવ્યસ્તવ પણ જે ભાવસ્તવનું અંગ હેય, શુદ્ધ આત્મભાત્રનું નિમ’ધન-કારણુ ઢાય, તે દ્રવ્યસ્તવ જ શાસ્ત્રકારોએ ઇષ્ટ માનેલુ છે. અર્થાત્ જે દ્રવ્યથી ભાવ ઉપજે એવું દ્રવ્યસ્તવ જ મુમુક્ષુઓએ ઇચ્છવા ચેાગ્ય એવુ ઇષ્ટ હેાવાથી, જ્ઞાની પુરુષાએ તેને જ ઇષ્ટ ગણી સ'મત કરેલુ છે.
૪૪૬
આ મને દ્રવ્યસ્તવરૂપ છે ને તે ભાવસ્તવનું અંગ હોય તે
ઇષ્ટ છે.
દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણુ ગ્રામેાજી;
ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિ:કામેાજી.”—શ્રી દેવચ’દ્રજી. એમ શાને લીધે ? ‘તદન્યના અપ્રધાનપણાને લીધે, ‘તન્યસ્વામષાનસ્ત્રાત્’તે ભાવસ્તવના અ ંગરૂપ દ્રવ્યસ્તવથી અન્ય પ્રકારના દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું છે માટે, અર્થાત્ જે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ થતુ નથી, જે દ્રશ્યથી આત્મભાવરૂપ ભાવ ઉપજતા નથી, તે દ્રવ્ય ‘ અપ્રધાન ’ દ્રશ્ય કહેવાય છે. અને એટલા માટે જ દ્રવ્યના પ્રધાન અને અપ્રધાન એમ એ
પ્રકાર મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ શ્રી પચાશક શાસ્ત્રમાં સ્ફુટપણે વિસ્તારથી દર્શાવ્યા છે. તેમાં ભાવ ઉપજાવવાનુ ચેગ્યપણુ' જેમાં છે તે પ્રધાન દ્રવ્ય છે, અને તેવુ' ચેાગ્યપણું જેમાં નથી તે તથારૂપ ભાવિહીન એવું અપ્રધાન દ્રષ્ય છે. જેમકે-જેમાં સાધુપણુ· પામવાનુ ચેાગ્યપણુ' છે એવા સાચા ભાવશ્રાવક તે દ્રવ્યસાધુ છે,—આ ‘ પ્રધાન' દ્રવ્યનુ ઉદાહરણ છે; અને આચાર્યંમાં વા સાધુમાં હાવા ચાગ્ય તથારૂપ આચાર્ય –સાધુના ગુણુ-ભાવ જેમાં નથી તે દ્રવ્યઆચાય, દ્રવ્યસાધુ છે,— ધાન ' દ્રવ્યનું' ઉદાહરણ છે.
6
અપ્ર
પ્રધાન ન્ય ને અપ્રધાન વ્ય
ܕ
આ પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જે દ્રવ્યસ્તવ, ભાવસ્તવનું કારણ થતુ નથી, જે દ્રવ્યપૂજા આત્મામાં તથા પ્રકારના ભાવ ઉપજાવવાનું નિમિત્ત બનતી નથી, તે અપ્રધાન દ્રવ્યરૂપ છે; એટલે જ જે દ્રવ્યસ્તવ ભાવસ્તવના અંગરૂપ નથી થતુ, તેનું અહીં' અપ્રધાનપણું કહ્યુ' છે, અને તે ‘તેના અભબ્યામાં પણ ભાવને લીધે ? ‘તસ્યામધ્યેત્તિ માવાતા ' યથાર્થ જ કહ્યુ` છે. અર્થાત્ અભવ્યોને પણ આ અપ્રધાન દ્રવ્યસ્તવ હાય છે; અને પ્રધાન દ્રવ્યસ્તવ તે! અપુન ધકાદિ દશાવાળા હળુકી, મંદકષાયી, મ'વિષયી, સાચા મુમુક્ષુ આત્માથીને જ હાય છે. એટલે જ પ્રધાન દ્રવ્યને જ પ્રધાનમુખ્ય માની જ્ઞાનીએએ ઇષ્ટ-આદરણીય-પ્રશસ્ત ભાખ્યું છે, અને આ અપ્રધાન દ્રવ્યને અપ્રધાન—ગૌણ ગણી અનિષ્ટ-અનાદરણીય–અપ્રશસ્ત કહ્યું છે.
અને એટલા માટે જ આજ્ઞાથી અસદારભનિવૃત્તિરૂપ જ એવું આ હાય, ' અર્થાત્ ઉક્ત અપ્રધાન દ્રવ્યનુ' અપ્રધાનપણુ' છે એટલા માટે જ, પરમાથે વિશ્વસનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org