SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર અને આવી ‘આ પણ મેાહનીય કર્મના ક્ષાપશમાદિથી ઉપજેલી ' હાય છે; સતક્રિયા પ્રત્યેની આવી જે વિશિષ્ટ પ્રીતિરૂપ ધૃતિ છે, તે માહનીય કર્માંના ક્ષચેપશમ–ક્ષય– ઉપશમથી ઉદ્દભવ પામેલી હેાય છે; અને દૈન્ય-ઔત્સુકયથી રહિત ' હાય છે. હાય ! મરી ગયા! હવે આપણું શું થશે ? એવું દૈન્ય-દીનપણું–લાચારપણું એમાં હેતુ નથી; તેમજ હવે તેા કાંટાળી ગયા, આનુ ફળ તે કોણ જાણે કયારે મળશે ? એવું કયઉત્સુકપણુ’–અધીરજપણું પણ એમાં હાતુ નથી. કારણ કે એ ‘ધીર–ગ'ભીર આશયરૂપા’ હાય છે. સમુદ્ર જેમ ક્ષેાભ ન પામે એવા ધીર ને ઊંડાણુ ન જણાય એવા ગંભીર હાય છે, તેમ આ ધૃતિ પણ શૈાભ ન પામે—ખળભળી ન ઊઠે એવા ધીર ને “ પેટનું પાણી પણ ન હાલે ” એમ ન કળાય એવા ઊડા ગ ંભીર આશયરૂપ છે. ૪૦ દુ:ખ દાહગ 6 આવી દૈન્ય ઔસુકચ રહિત આ ધીર-ગંભીર આશયરૂપા શ્રૃતિ ‘અવન્ધ્ય કલ્યાણુનિબન્ધનરૂપ વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી' સ્પષ્ટ સમજાય છે. અર્થાત્ કદી પણ નિષ્ફળ જાય નહિ, કદી પણુ વાંઝણી હાય નહિ એવી અવધ્ય–અમે ઘ કલ્યાણુના કારણરૂપ વસ્તુની પ્રાપ્તિની ઉપમા અત્રે સાંગોપાંગ ઘઢે દરે ટળ્યા રે, છે: ‘ જેમ ઢૌગત્યથી ઉપહતને———ધૃતિ હાય છે.' જેમ કાઈ સુખસ’પદશુ'રે ભેટ’દૌગત્યથી-દરિદ્રપણાથી ઉપહત-હણાયેલા છે, તેને ચિન્તામણિ રત્ન વગેરેની પ્રાપ્તિ થઈ અને આ તે મનોવાંચ્છિત–ચિ'તિત વસ્તુ આપનાર ચિન્તામણિ રત્ન છે અને તે તે। સદાધિને ફેડનારૂ' છે એમ તેને ગુણ જાણવામાં આવ્યે; એટલે હવે તે આપણું દારિઘ્ર ટળ્યું જ તમિવાની વીત્યમ્' એવી ધૃતિ-હૈયાધારણ તેને હેાય છે. ‘ એમ જિનધરૂપ ચિન્હારત્નની પ્રાપ્તિ થયે પશુ——ઉપજે જ છે.' જિનધ રૂપ અચિન્ય ચિંતામણિરત્નની પ્રાપ્તિ જ્યારે જીવને થાય છે, અને આ તે ચિંતિત-અચિતિત વસ્તુ આપનાર અચિત્ત્વ ચિન્તામણિ છે તે ભવના ફેરા ફેડનારૂ એવું તેનું અપૂર્વ માહાત્મ્ય છે એમ તે જાણે છે; એટલે હવે સંસારના શે ચિન્તામણિ રત્નનુ ભાર છે ?— જાની સંસાર; ' ‘દુઃખ દેહગ દૂર ટળ્યા રે, સુખ સ’પશુ` ભેટ, ' એમ તેની દુઃખચિંતાથી રહિત એવી ધૃતિ-ધીરજ તેને ‘ ઉત્તમઆલંબનપણાને લીધે 'ઉપજે જ છે. અર્થાત્ હૈ જિનદેવ ! તમારા જેવા ઉત્તમ સાહેબ મને મળ્યા છે, એટલે મ્હારા ભવભય પણ ટળ્યા છે, એમ હું માનું છું. હે વીતરાગ દેવ ! તમારૂ તત્ત્તરસાયન મેં પીધું છે, ભક્તિથી મે' તમને મ્હારા ચિત્તમાં વસાવ્યા છે, એટલે મ્હારી ભવરૂપ ભાવરોગ મટી ગયા છે એમ મને લાગે છે. હે પ્રભુ ! આપનું દર્શન થતાં મ્હારા દુઃખ-દૌોગ્ય દૂર થયા છે અને મને સુખસંપત્તિ મળી છે. તમારા જેવા ‘શ્રીગા ધણી ’મે' ↓ માથે કર્યાં છે, તે પછી મ્હારા વાળ પણ કાણુ વાંકે કરી શકે એમ છે? એવી ધૃતિ જિનધર્મચિન્તામણિ જેના હૃદયમાં સ્ફુરે છે, એવા મુમુક્ષુ સમ્યગ્દષ્ટ આત્માને સદાતિ હોય છે. દૃષ્ટાંત " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy