SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટઈથી અવિદ્ધ વચનનું જ વચનપણું રીઅર્થ :--શ્રદ્ધામાત્રથી ગમ્યપણુ છે માટે, દૃષ્ટ-ઇથી અવિરુદ્ધ વચનનું વચનપણું છે માટે, અન્યથા તે થકી પ્રવૃત્તિની અસિદ્ધિ હેાય માટે, વચનેાના મહુત્વથી પરસ્પર વિરુદ્ધ ઉપત્તિ હોય માટે, વિશેષનું દુર્લક્ષપણું છે માટે, એક થકી પ્રવૃત્તિનું અપરથી બાધિતપણું છે માટે, તેતા ( માધક વચતના ) ત્યાગથી ઇતર પ્રવૃત્તિમાં યચ્છા છે,—વચનનું અપ્રયોજકશું છે માટે, તદન્તરથી નિરાકરણ છે માટે.૦૨ વિવેચન “તે પ્રાપ્ત કરવા વચન કેાનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માના તેહ જેણે અનુભવ્યું. ’ —શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત મેાક્ષમાળા ઉપરમાં અદ્વૈતવાદીનું ટાંકેલું વચન પ્રતિક્ષિપ્ત થયું, એમ કહ્યું, ત્યારે વાદી કહેશેઅમે તે! આ ‘વચનથી ’–આગમપ્રમાણથી કહ્યુ છે, તેા પછી તમે આમ કેમ કહેા છે ? તેના ઉત્તરમાં અત્રે સકલનાબદ્ કાર્ણપરપરા દર્શાવી છેઃ— પ્રથમ તે તમે જે આ વચન કહેા છે, તેનું શ્રદ્ધામાત્રગમ્યપણું છે માટે.' ‘શ્રદામાત્રયત્વાતું ’—તમે ભલે માન્ય કરી, પણ બીજા કેમ માન્ય કરશે ? અર્થાત્ પન્ના—કયા કારણથી ? તે માટે કહ્યું —શ્રદ્ધામાત્રનયાત્—શ્રદ્દામાત્રથી ગમ્યપણાને લીધે, રુચિમાત્ર વિષયપણાને લીધે. ૩૮૩ વારુ, વચનથી એમ કહેવામાં આવ્યું છે, તે એમ કેમ કહેવામાં આવે છે? તે માટે કહ્યું:— રટ યાદિ. Õવિચ-gri—દૃષ્ટ, અશેષ પ્રમાણેાથી ઉપલબ્ધ, રૂતું—ઇષ્ટ, વચનેાક્ત જ, તો:—તે અન્તેના અવિરોધથી વિરુદ્ધT-વિરુદ્ધ એવા, વચનચવચતના, વચનત્યાનૢ— વચનપણાને લીધે, આપમપણાને લીધે. કયા કારણથી ? તે માટે કહ્યું—જ્ઞન્યથા—ઉક્ત લક્ષણ વિરહે, તત:તે થકી, વચન થકી, પ્રવૃત્તિત્રે:—પ્રવૃત્તિ અસિદ્ધિને લીધે, હેયાપાદેયના હાનેાપાદાનની અસિદ્ધિને લીધે. કયા પારથી ? તે માટે કહ્યું -- વચનાનાં—શિવ, સુગત, સુરગુરુ પ્રકૃતિથી પ્રણીત વતાના, વસ્તુવારહુપણાને લીધે, વ્યક્તિભેદે કરીતે જ. તેથી શું? તે માટે કહ્યું—થિ:—પરસ્પર, વિદ્રોપત્તે:—વિરુદ્ધ ઉપપત્તિને લીધે, નિત્ય-અનિત્યાદિ વિરુદ્ધ અર્થના અભિધાનને લીધે. ત્યારે વિશિષ્ટ જ એવા તે ( વચન ) થકી પ્રવૃત્તિ હશે ? તે માટે કહ્યું — વિરોચ—દૃષ્ટ-ઇષ્ટ અવિરોધલક્ષણ વિશેષતા, વિચાર વિના દુર્જક્ષાત્—દુલ ક્ષપણાને લીધે. સર્વ વચનેાથકી યુગપત્ પ્રવૃત્તિ અસભવિની જ છે, એટલે તે એક થકી જ પ્રવૃત્ત વ્ યાગ્ય છે એટલા માટે કહ્યું—તેમાં પદ્મવૃત્ત. ——વત:—એક વચન થકી, પ્રવૃત્ત:—ઉક્તલક્ષણુ પ્રવૃત્તિના, અપરાધિતત્વાત—અપ૨ેશ—મપર વચનથી નિરાકૃતપણાને લીધે. તેથી શું ? Jain Education International તત્ત્વાત—ખાધક વચનના યાગથી, તરપ્રવૃત્તૌ—ઇતર પ્રવૃત્તિમાં બાધ્યમાન વચનથી પ્રવૃત્તિમાં, ઇચ્છા—વેચ્છા, કેવી રીતે ? તે માટે કહ્યું-વચનસ્ય—કેાઈ વચનના, પ્રયોજ્ઞાત્—અપ્રયાજકપણ તે લીધે, અપ્રવર્ત્ત કપણાને લીધે. એ પણ કયા કારણથી ? તે માટે કહ્યું—તદ્દન્તરનિરક્ષરત ~~~ તદન્તરથી—વચનાન્તરથી સર્વ વચનેાના નિરાકરણને લીધે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy