SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ લલિત વિસ્તરા : (૧) “ઢોકળોતરેગ્ય: પદ વ્યાખ્યાન અર્થ:–અને ચતુદશપૂર્વવિદોને પણ સ્વસ્થાને મહાન દર્શનભેદ છે,–તેઓના પણ પરસ્પર ષટ્રસ્થાનપતિતપણુનું શ્રવણ થાય છે માટે. અને આ (મહાન દર્શનભેદ) સર્વથા પ્રકાશભેદે હેય નહિ, કારણકે અભિન તે એકાન્તથી એકસ્વભાવી હોય, તેથી કરીને આની (પ્રકાશ અભેદની) દર્શનભેરહેતા હેય નહિં. વિવેચન અલ્પવીય ક્ષપશમ અછે, અવિભાગ વણારૂપ રે, ષષ્ણુણ એમ અસંખ્યથી, થાયે રસ્થાન સ્વરૂપ છે.”—શ્રી દેવચંદ્રજી ઉપરમાં જે કહ્યું કે ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદમાં જ આ પ્રદ્યોતકરપણું ઘટે છે, તેના જ સમર્થનમાં હવે યુક્તિ દર્શાવે છે–‘ત્તિ જ જતુરાપૂર્વવિદ્યામજિ યથાને મદન નામે અને ચતુર્દશપૂર્વવિદેને પણ સ્વસ્થાને મહાન દર્શનભેદ છે. અર્થાત બીજા અલ્પ ક્ષપશમીની વાત તે દૂર રહે, પણ ચૌદ પૂર્વનું જેને જ્ઞાન છે એવા મહાક્ષ પશમી ચિદપૂવીને પણ ચૌદપૂર્વની લબ્ધિરૂપ સ્વસ્થાને મહાનું દર્શનભેદ છે; ચૌદપૂર્વના જાણપણારૂપ એક સામાન્ય સ્થાને-કક્ષાએ સ્થિતિ કરતા ચૌદ પૂવીઓના દર્શનમાં પણ તારતમ્ય હોય છે, એક જ દશ્ય વિષયમાં પણ પ્રતીતિવિશેષરૂપ માટે ભેદ પડે છે. આ મહાન દર્શનભેદ શાને લીધે છે? ન્નિા -શક્તિ–છે, વર્તે છે, જ કાર પૂર્વોક્ત અર્થની ભાવનાથે છે, ચતુરાઈવવામf –ચતુર્દશપૂર્વવિદ પણ, તેનાથી ઇતરની વાત તે દૂર રહે, એમ “અપિ–પણ શબ્દનો અર્થ છે, વસ્થાને–ચતુર્દશપૂર્વલધિલક્ષણ સ્વસ્થાને, માન–વૃહત્, મે-દર્શનભેદ, દશ્યપ્રતીતિવિશેષ છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું –તેવામfu–તેઓને પણ, ચતુર્દશપૂર્વવિદેને પણ, પુનઃ અસલ શ્રતગ્રંથવંત એવા અન્યનું તે પૂછવું જ શું? એમ અપિ”—પણ શબ્દનો અર્થ છે, grew -પરસ્પર, અન્ય, ત્રથાન પ્રવાહૂ–જસ્થાન શ્રવણથી. અનંતભાગ, અસંખ્યય ભાગ, સંખેય ભાગ. સંગેય ગુણ, અસંખ્યય ગુણ, અનંતગુણ લક્ષણ છ વૃદ્ધિસ્થાનના અને હાનિસ્થાનના શાસ્ત્રમાં ઉપલંભને લીધે. જે એમ છે કે તેથી શું? તે માટે કહ્યું – ચાવં–અને આ મહાન દર્શનભેદ ન હોય, તથા પ્રામેસર્વથા પ્રકાશ અભેદે, એકાકાર જ મૃતાવરણાદિ ક્ષયપશામલક્ષણ પ્રકાશ સતે એમ અર્થ છે. એ જ ભાવે છે:–અમિઅભિન્ન, અનાનારૂપ, હિ–કારણ કે, તેન–એકાન્તથી, નિયવૃત્તિથી, માવ:–એકસ્વભાવી, એકરૂપ પ્રકાશ એમ પ્રકૃતિ છે. એકાન્તથી એકસ્વભાવી જ પ્રકાશમાં દ્વિતીયાદિ સ્વભાવને અભાવ છે એમ ભાવ છે. પ્રજન કહ્યું ત—તેથી કરીને, એકવભાવપણાને લીધે, –નથી, અર્ચ-આની, નમતુતા-દર્શનભેદહેતતા, દૃશ્ય વસ્તુના પ્રતીતિવિશેષની નિબન્ધનતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy