SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ચાદ પૂવીઓને પણ ષટ્રસ્થાનપતિતપણે મહાન દર્શનભેદ તો કે “તેઓના પણ પરસ્પર સ્થાન પતિતપણાનું શ્રવણ થાય છે માટે તેવામf revપzથાતિતત્વવાત.-બીજાનું તો શું, પણ તે ચતુર્દશપૂર્વ વિદ્યાનું પણ પરસ્પર પસ્થાન પતિતપણું આગમમાં સંભળાય ચોદપૂવીઓને પણ છે, તેને લીધે. અર્થાત્ અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યયભાગ વૃદ્ધિ, પસ્થાન પતિતપણે સંખ્યયભાગ વૃદ્ધિ, સંખ્યયગુણ વૃદ્ધિ, અસંખ્યયગુણ વૃદ્ધિ, અનંત યોપશમની તરતમ ગુણ વૃદ્ધિ–એમ છ વૃદ્ધિસ્થાને અને અનંતભાગ હાનિ, અસંખ્યયતાથી મહાન દર્શનભેદ ભાગ હાનિ, સંખ્યયભાગ હાનિ, સંખ્યયગુણ હાનિ, અસંખ્યય ગુણ હાનિ, અનંતગુણ હાનિ–એમ છે હાનિસ્થાનેને પરસ્પર નિયમ જે પ્રત્યેક ગુણ-સ્થાનમાં પ્રજિત છે, તે અત્રે ચતુર્દશપૂર્વ લબ્ધિસ્થાનમાં પ્રજિત છે, ત અને ચતુર્દશપૂર્વ લબ્ધિસ્થાનમાં પણ લાગુ પડે છે. કોઈ એક અમુક સ્થાનના કનિષ્ઠમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું ( Minimum ) એક અંશ (Unit) દર્શન માનીએ, તો પછી તેમાં આ સામાન્ય નિયમ પ્રમાણે હાનિ-વૃદ્ધિના 2400 uai (Permutations & Combinations ) udi a zaldal અનંત દર્શનભેદ થાય છે, તેમ અત્રે ચૌદપૂર્વ લબ્ધિરૂપ સામાન્ય કૃતજ્ઞાન સ્થાનમાં પણ અનંત દર્શનભેદ પડે છે તેનું રહસ્યકારણ મતિજ્ઞાનની તરતમતારૂપ ક્ષપશમ ભેદ છે. જેમ કેમેરાને પડદે (Diaphragm ) ઓછોવત્તો ખુલે, તેમ દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે તે જ પ્રકારે જેવી ક્ષયે પશમની વધઘટ–તરતમતા હાય, જેટલું કર્મનું આવરણ ખર્યું હોય, તેટલું ઓછુંવત્ત દર્શન થાય છે. આમ એક જ ચતુર્દશપૂર્વ લબ્ધિસ્થાનમાં મતિજ્ઞાન વરણના ક્ષપશમની વિચિત્રતાના કારણે અનંત દર્શનભેદ પડે છે. આ મહાન દર્શનભેદ પડે છે તેથી શું ફલિત થાય છે તો કે–આ (મહાન દર્શન ભેદ) સર્વથા પ્રકાશભેદે હોય નહિ-7 વાર્થ સર્વથા અસામે.” સર્વથા-સર્વ પ્રકારે પ્રકાશને અભેદ–એકાકારપણું હોય, કૃતાવરણાદિના શોપશમરૂપ પ્રકાશભેદે જ્ઞાનપ્રકાશ એકાકાર-અભેદ હોય, તે આ દર્શનભેદ ઘટે નહિં. દર્શનભેદ હોય નહિં “મfમનો રાજનૈવામા : ઈ. કારણ કે અભિન્ન તે એકાન્તથી એકસ્વભાવી હોય, તેથી કરીને આની (પ્રકાશ અભેદની) દર્શનભેદ હેતુતા હોય નહિ– તન્નાથનમતુતા”. અર્થાત જે અભિન્ન હોય, ભિન્ન પ્રકારને નાનારૂપ ન હોય, તે એકાન્તથી–નિયમથી એકસ્વભાવવાળો હેય આ સર્વત્ર લાગુ પડતા સાર્વત્રિક નિયમ પ્રમાણે જે તે ક્ષયોપશમરૂપ જ્ઞાનપ્રકાશ અભિન્ન હોય તો તે એકસ્વભાવી હવે જોઈએ, અને આમ એકસ્વભાવપણું હેતાં આ પ્રકાશઅભેદનું દર્શનભેદહેતુપણું હેય નહિં, દશ્ય વસ્તુના પ્રતીતિવિશેષનું કારણ પણું હેય નહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy