________________
બહુવચન પ્રોજન : અદ્વૈતવ્યવછેદ, ફલતિશયજ્ઞાપન
बहुवचनं तु अद्वैतव्यवच्छेदेनाद्वहुत्वख्यापनार्थ, विषयवहुत्वेन नमस्कर्तुः फलातिशयज्ञापनार्थ च, इत्येतञ्चरमालापके 'नमो जिणाणं जिअभयाण'मित्यत्र सप्रतिपक्ष भावार्थमधिकृत्य दर्शयिष्यामः॥३०
"અથ—અને અહીં પ્રાકૃત શૈલીથી ચતુથી અર્થમાં છઠ્ઠી (વિભક્તિ) છે. અને કહ્યું છે કે –“બહુવચન વડે દ્વિવચન, અને છઠ્ઠી વિભક્તિ વડે જેથી વિભક્તિ કહેવામાં આવે છે; જેમકે-જેવા હાથે તેવા પાદ, નમસ્કાર હો દેવાધિદેવોને!”
બહુવચન તે અદ્વિતના વ્યવછેદ વડે અહબહત્વના ખ્યાપન અર્થે અને વિષયબહુવવડે નમસ્કારકત્તને ફલાતિશયના જ્ઞાનઅર્થ છે –એમ આ ચરમ (છેલ્લા) આલાપકમાં-“નમો નિશાળ જગમાલ' જિનોને જિતભને નમસ્કાર હે!”—એમાં સપ્રતિપક્ષ ભાવાર્થને અધિકૃત કરી અને દર્શાવીશું. ૩૦
વિવેચન “જે સિઝઝા સિઝર્ઝતિ જે, સિઝઝંસંતિ અણુત, જસુ આલંબન ઠવિય મણ, સો સે અરિહંત.”
–શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂ. અહીં જે બહુવચનને પ્રયોગ કર્યો છે, તે અદ્વૈત મતના વ્યવછેદ અર્થે છે. અહીં અદ્વૈત એટલે આત્માત મત સમજ. આ આત્મતિ મતની માન્યતા પ્રમાણે એક જ આત્મા જૂદા જૂદા દેહધારીઓમાં રહ્યો છે,–જેમ ચંદ્ર એક છતાં જૂદા જૂદા જલભાજનમાં તેનું પ્રતિબિંબ પડતાં બહુપ્રકારને દેખાય છે તેમ.
તવ્ય રજેન યદુથાપનાર્થ-આવા એકાત્મવાદી અદ્વૈતમતનું નિરસન કરી અહંનું બહુ-અનેકપણું ખ્યાપન કરવા માટે અત્રે બહુવચન પ્રયોજેલ છે; તેમજ-વિષયના બહુવ વડે કરીને નમસ્કાર કરનારને ફલાતિશયની પ્રાપ્તિ હોય છે, તે જ્ઞાપન કરવા માટે પણ તે પ્રોજેલ છે, વિષયવહુને નમતું હાતિરાયજ્ઞાપનાર્થે જ આ બધું “નમો નિણ
fસવા-દૈતન્નાન–અદ્વૈતવ્યવચ્છેદ વડે કરીને. દૌ પ્રથાને રä તિ તરા મારો દ્વિતબે પ્રકારને પામેલ તે દ્વીત, તેને ભાવ તે દૈત, તેના વિપર્યયથી અદ્વૈત, એક પ્રકારપણું. તે કાઈ કહે છે કે
" एक एव हि भूतात्मा देहे देहे प्रतिष्ठितः ।
एकधा बहुधा चापि, दृश्यते जलचन्द्रवत् ॥" (અર્થાત) એક જ ભૂતાત્મા દેહ દેહમાં પ્રતિષ્ઠિત છે; તે એક પ્રકારને છતાં જલમાં ચંદ્રની જેમ બહુ પ્રકારને દેખાય છે.
જ્ઞાન–શબ્દ આદિ અદ્વૈત બહત્યમાં પણ આત્માટૅત જ અહીં વ્યવચ્છઘ છે, અહંદબહુ વડે કરીને તેના જ વ્યવહેદ્યપણુની ઉ૫પત્તિને લીધે.
જાતિજ્ઞાપનાર્થ અને ફલાતિશયના જ્ઞાપન અર્થે. સ્ટાતિ –ભાવના ઉત્કર્ષ
૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org