SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ કોત્સગ પાવાને ને સ્તુતિ આદિને શેષ વિધિ ૫૦૩ अत्र चवं वृद्धा वदन्ति--यत्र किलाऽऽयतनादौ वन्दनं चिकीर्षितं तत्र यस्य भगवत: सन्निहित स्थापनारूपं तं पुरस्कृत्य प्रथमकायोत्सर्गः, स्तुतिश्च, तथा शोभनभावजनक त्वेन तस्यैवोपकारित्वात् । तत: सर्वेऽपि नमस्कारोच्चारणेन पारयन्तीति ॥२७७ ॥ इति व्याख्यातं वन्दनाकायोत्सर्गसूत्र ॥ “અર્થ:આનુષગિક પૂર્ણ થયું; પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ– તે કાયોત્સર્ગને અન્ત, જે એક જ હોય તો “નમો અરહંતા' એમ નમસ્કારથી ઉત્સારી (પારી) સ્તુતિ પઠે છે,–અન્યથા પ્રતિજ્ઞાભંગ છે,–“ઝાવ ૩દંતા'' ઈત્યાદિથી આનું જ પ્રતિજ્ઞાતપણું છે માટે, નમસ્કારપણુએ કરીને આનું જ રૂઢપણું છે માટે, અન્યથા એના અર્થના અભિધાને પણ દોષસંભવ છે માટે, તેનાથી અન્ય મન્નાદિમાં તથા દર્શન છે માટે, હવે બહુ હોય તો એક જ સ્તુતિ પડે છે, બીજાઓ તે કાયોત્સર જ સ્થિતિ કરે છે,– સ્તુતિપસિમાપ્તિ પર્યત. અને અન્ને વૃદ્ધો એમ વદે છે–જ્યાં આયતનાદિમાં વન્દન કરવા ઇચ્છેલું છે, ત્યાં જે ભગવંતનું સન્નિહિત સ્થાપનારૂપ હોય, તેને પુરસ્કૃત કરી પ્રથમ કાર્યોત્સર્ગ, અને સ્તુતિ ( હાય),-તથા પ્રકારે શોભન ભાવના જનકપણે તેનું જ ઉપકારિપણું છે માટે. પછી સવેય નમસ્કાર ચારણથી પાડે છે. છે એમ વન્દનાકોત્સગ સુત્ર વ્યાખ્યાત થયું વિવેચન જ્ય સહજ સ્વરૂપી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, શ્રીમદ ભગવદહન ચેત્ય તે શાંતમૂત્તિ, કરતું ચિતસમાધિ અર્પતું આત્મશાંતિ, હરતું ભવઉપાધિ કાપતું મેહબ્રતિ.-(સ્વરચિત) આમ “આનુષંગિક-પ્રાસંગિક વક્તવ્ય પૂરું થયું એમ કહી આચાર્યજી દે છે-- પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ”—પ્રસ્તુત વિષય આગળ ચલાવીએ છીએ, અર્થાત કાર્યોત્સર્ગને શેષ વિધિ કહીએ છીએ – તે કાર્યોત્સર્ગ પૂરો થયે જે કાર્યોત્સર્ગ કરનાર એક જ વ્યક્તિ હોય તે “નમો અજંતાન' એમ નમસ્કાર ઉચ્ચારી કાર્યોત્સર્ગ પારી, સ્તુતિ બેલે છે, નહિં તે પ્રતિજ્ઞાને ભંગ થાય. શા માટે ભંગ થાય? “વાવ સરદંતાન ” ઈત્યાદિથી આ કાર્યોત્સર્ગની પ્રતિજ્ઞા લેવામાં આવી છે માટે. “નમુન''નમસ્કારથી એમ પ્રતિજ્ઞા લીધી છે તે પછી નમસ્કાર માટે બીજું કઈ નહિં ને આ જ પદ શા માટે? નમસ્કારણે આનું જ–“નમો કદંતાળ” એ પદનું જ રૂઢપણું છે માટે. વારુ, “અહં તેને નમસ્કાર હે” એમ “એને” – ૩રતા પદને અર્થ બોલવામાં આવતાં વિરેજ શા માટે? દેષસંભવ છે માટે, –“ન્યથતથમિધrsf પરમાત” એમ દેષ પણ શા માટે? “તેનાથી અન્ય મન્નાદિમાં તથા દર્શન છે માટે ”—તેવા પ્રકારે દેશનું દર્શન છે માટે. અર્થાત્ મંત્ર ચ્ચારમાં મંત્રનું ભાષાંતર ન ચાલે, પણ જેમ છે તેમ અન્યૂનાધિક મંત્ર જ બેલ જોઈએ, નહિં તે દેષ સંભવે છે, તેમ અત્રે પણ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy